April 22nd 2022

પ્રભુનો પાવન પ્રેમ

 તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ  પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.           પ્રભુનો પાવનપ્રેમ 

તાઃ૨૨/૪/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ જગતમાં,સમયે જીવને માનવદેહ મળે
અવનીપરના જીવના આગમનથી,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
કર્મનોસંબંધ અવનીપર મળેલ માનવદેહને,એદેહને સમયેસમજાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાય
મળેપવિત્રકૃપા ભગવાનની,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષાઅડીજાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
જગતમાં જીવનેસંબંધ જન્મમરણનો,એગતજન્મના કર્મથી મળીજાય 
અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ મળે જ્યાં પ્રભુનીકૃપાથાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,એ નિરાધાર દેહ કહેવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે મળેલ દેહથી પુંજા કરીજાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
#############################################################