May 3rd 2022
. .ગૌરીનંદન શ્રીગણેશ
તાઃ૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન કહેવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે ભારતદેશને પવિત્રકરી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
માતાપિતાના આશિર્વાદ મળતા,એ ગૌરીનંદન શ્રીગણેશ કહેવાય
અદભુત કૃપાળુ શંકરભગવાન છે,જે જટાથી ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગાનદી ભારતમાં છે,જે માનવદેહને પવિત્રપાણી આપીજાય
માતાપાર્વતી એ હિમાલયની દીકરી,જે ભોલેનાથની પત્નિ થઈજાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકર્યો,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
અનેકદેહથી ભગવાને જન્મ લીધા,દુનીયામાં દેશને પવિત્ર કરી જાય
શ્રીગણેશજી એરિધ્ધીસિધ્ધીના ભાગ્યવિધાતા જે કુળ આગળલઈજાય
પવિત્રસંતાન શુભઅનેલાભ કહેવાય,જે ગણેશજીની શાનવધારી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
############################################################
No comments yet.