May 27th 2022

અદભુત કૃપા મળે

 આજે શુક્રવારના પરમ પવિત્ર દિવસે સંતોષી માતાની પરમ કૃપા આ રાશિના જાતકો પર બનશે
.            અદભુત કૃપા મળે

તાઃ૨૭/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પાવનરાહ મળે માનવદેહને,જે સમયેદેહથી સુખમેળવાય   
પરમાત્માની પાવનકૃપા જગતમાં,એજ મળેલદેહને કર્મ કરાવી જાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
જગતમાં દેહને જન્મમરણનો સંબંધ,જે આગમનવિદાયથીજ દેખાય
જીવને મળેલદેહ એપ્રભુનીકૃપા કહેવાય,એ ગતજન્મના કર્મથી મળે
અદભુતકૃપા પ્રભુની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પાવનકૃપા મળેલદેહનેમળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપથીપુંજાથાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
માબાપની નાકોઇમાગણી અડે સંતાનને,જ્યાંપાવનરાહે જીવનજીવાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુનીપાવનકૃપા મળે,જે સુખઆપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જ્યાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
ભારતદેશની ધરતીનેજ પવિત્રકરી ભગવાને,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
*************************************************************