May 29th 2022

પવિત્ર સમય

હોલિકા દહનનો કયો સમય યોગ્ય છે? આ રીતે કરો પૂજન | chitralekha
.           .પવિત્ર સમય

તાઃ૨૧/૫/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જેમાનવદેહને પાવનરાહ દઈ જાય
જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવને સમયની સાથે આગમન થાય
જગતપર જીવને ગતજન્મનાદેહના કર્મનોસંબંધ,જે સમય સમજતાજીવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે પવિત્રસમયથી પ્રભુનીભક્તિ કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
જીવને માનવદેહ મળે જે અનેકદેહથી બચાવી,જીવનમાં કર્મનીરાહ મળે
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી.ભગવાનની ભક્તિ ઘરમાંજ કરાય
માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે સત્કર્મનીરાહ આપીજાય
જગતપર જન્મમરણથી જીવનુ આગમનવિદાયથાય,નાકોઇજીવથી છટકાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
==============================================================
May 29th 2022

પવિત્રપ્રેમાળ માતા

 કેવી રીતે થઇ હતી માં દુર્ગા ની ઉત્પત્તિ? – અચૂક વાંચજો આ આર્ટીકલ | Gujju Dhamal
.             પવિત્રપ્રેમાળ માતા

તાઃ૨૯/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રજ્યોત પ્રગટાવી હિંદુધર્મની ભારતદેશથી.જ્યાં પ્રભુ અનેકજન્મ લઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
ભારતદેશ એ પવિત્રદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,જીવનમાં પવિત્ર કૃપા મળતી જાય
અનેક પવિત્રમાતાએ દેહ લીધા છે,શ્રધ્ધાથી પુંજા કરતા પવિત્રપ્રેમ મળી જાય
સમયે માનવદેહને પ્રેરણા મળી દુર્ગામાતાની,જેમની શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને દેહ મળે.એ કર્મનીકેડીથીજ સંબંધ આપી જાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે જીવને,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાથી ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,દુર્ગામાતાને વંદનકરતા કૃપા મળીજાય 
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવઅનેદેવીઓની,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
###################################################################