May 26th 2022

કૃપાળુ પવિત્ર સાંઇ

દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની  ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો
.           .કૃપાળુ પવિત્ર સાંઇ  

તાઃ૨૬/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર માનવદેહ મળ્યો પાર્થીવ ગામમાં,જે પ્રભુની પાવનકૃપા કહેવાય 
જગતમાં માનવદેહ મળે જીવને,સંત શ્રી સાંઇબાબા પ્રભુની કૃપા થાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધાશબુરીથી સમજાય.
પવિત્ર ધર્મની જ્યોત પ્રગટાવવા પાર્થીવગામથી,સમયે શેરડીઆવી જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવવા પ્રભુ અનેકદેહથી,ભારતમાં જન્મ લઇ જાય
શ્રધ્ધારાખીને પરમાત્માની ધુપદીપથી પુંજાકરાય,એ પ્રભુની કૃપા મેળવાય
મુસ્લીમ ધર્મએ પવિત્રધર્મ છે,જેમાં પ્રભુને અલ્લા પરવરદીગારથી વંદાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય.
જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અવનીપર જીવનુઆગમન અનેકદેહથી થાય,જે સમયે જીવનેદેહ મળીજાય
પ્રભુની કૃપાએજ જીવને પ્રાણીપશુજાનવરસંગે પશુ,જે નિરાહારદેહ કહેવાય
માનવદેહને સમયે પ્રભુકૃપાએ સમયનો સંગાથમળે,એ પાવનરાહથી જીવાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય..
પવિત્રકૃપાળુ સંતસાંઇબાબા શેરડી આવ્યા,જેમને દ્વારકામાઈનો સાથ મળ્યો
મળેલમાનવદેહથી પ્રેરણાકરવા બાબાકહે,શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદન કરાય
મળેલ માનવજીવનમાં કૃપા મળે,જીવનમાં નકોઇ આશા અપેક્ષા અડી જાય
એવા કૃપાળુ સાંઇબાબાને જીવનમાં,ૐ શ્રી સાંઈનાથાય નમઃથી વંદન કરાય
....જે મળેલ માનવદેહને નાધર્મકર્મનો સંબંધ અડે,જે શ્રધ્ધા શબુરીથી સમજાય.
################################################################