May 18th 2022

પવિત્રકૃપાનો પ્રેમ

 
.              પવિત્રકૃપાનો પ્રેમ

તાઃ૧૮/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રરાહે જીવન જીવવા ,મળેલ માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપા મળતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
જીવને મળેલદેહ એ ગતજન્મના મળેલદેહથી,જીવને જન્મમરણ આપી જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે,એભારતદેશમાં દેવદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધદેહને,પ્રભુકૃપાએ માનવદેહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
ભગવાનની કૃપાએ જીવને અવનીપર આગમન મળે,જે માનવદેહ મેળવાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો,જન્મથી દેહમળે એ નિરાધારકહેવાય
પ્રભુનો પ્રેમમળે જીવના મળેલદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળે
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
*****************************************************************