May 20th 2022

કર્મની પાવન રાહ


.          .કર્મની પાવનરાહ 

તાઃ૨૦/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમમળે પરમાત્માનો માનવદેહને જીવનમાં,જે પવિત્રજીવન આપી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
અનેક નિરાધાર દેહથી જીવનુ આગમનથાય,જ્યાં ભગવાનની કૃપા થાય
સમયે જીવને માનવદેહ મળે,જે જીવન ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમજણનો સાથ મળતા મળીજાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાંદેવદેવીઓથીજ્ન્મીજાય
શ્રધ્ધા રાખીનેજ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દરરોજ ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી પરમાત્માની પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળીજાય
કર્મની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં પાવનરાહે પ્રભુની કૃપાએ જીવાય  
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 20th 2022

ક્યાં મળશે

=Damodar Stuti- Stotram - Shri Krishna Govind Hare Murari - by Sachin Limaye  - YouTube=   
.              ક્યાં મળશે

તાઃ૨૦/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા જગતમાં મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય 
કુદરતની આ પવિત્ર લીલા,જીવને મળેલ માનવદેહપર જે સમયે સમજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવને સમયની સાથે લઈ જાય
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા થઈ,જ્યાં દેવદેવીઓથીએ જન્મી જાય
માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે પ્રાણીપશુજાનવરાને પક્ષીથી બચાવી જાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળશે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપા મળશે,જ્યાં જીવનમાં ભક્તિકરાય
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મથીજ,જીવને જન્મમરણ મળી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,જે જીવને અનુભવજ આપી જાય
અવનીપર પરમાત્માની લીલા કહેવાય,જે જીવને જન્મ ક્યાં મળશે કહીજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
******************************************************************