May 13th 2022

અદભુતકૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ       
.             .અદભુતકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે સમયે આગમન વિદાય આપી જાય
પરમાત્માની અદભુતકૃપા અવનીપર,પવિત્રપ્રેમથી જીવને માનવદેહ મળીજાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ અડીજાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં સમયને નાપકડાય મળેલદેહથી જીવનમાં,સમયસમજીને ચાલતાજીવાય
ભારતદેશને પવિત્ર કરવા ભગવાન,અનેકદેહથી દેવદેવીના જન્મ લઇ પ્રેરી જાય
એ પાવનકૃપા જગતપર પરમાત્માનીછે,એ જીવના દેહને પવિત્રરાહે દોરી જાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવને આગમનવિદાય આપીજાય
જીવને અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહનોસંબંધ જે સમયેમેળવાય 
કુદરતની અદભુતલીલા જગતમાં જે સમયને સમજીને,સાથે ચાલતા અનુભવ થાય
જીવના દેહને લાગણીમાગણીનો નાકોઇ સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
######################################################################