May 19th 2022

રાહ મળે જીવનમાં

જાણો ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા
.            .રાહ મળે જીવનમાં

તાઃ૧૯/૫/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજા કરાય
જીવને અવનીપર આગમનવિદાય મળે,જે સમયે જન્મમરણથી અનુભવાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
અનેકદેહનો સંબંધ જીવને જન્મમરણથી,જે જીવપર પ્રભુકૃપાએ મળતો જાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલદેહને,એ સમય સમજીને ચાલતા મેળવાય
જીવને મળેલદેહ એ ગત જન્મના કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહથી જન્મ મળતો જાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા થઈ,જે ભારતદેશમાં દેવદેવીથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનેસુખ આપીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પવિત્રપુંજા કરાય 
મળે પરમાત્માનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે અંતેજીવને મુક્તિઆપીજાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
#################################################################