May 12th 2022
. .પવિત્રપ્રેમની જ્યોત
તાઃ૧૨/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવનેમળે,જે શ્રધ્ધાથી જીવતા મળેલદેહને સમજાય
દુનીયામાં પાવનકૃપા ભગવાનની મેળવાય,જે મળેલદેહને કર્મથી મળી જાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
જગતમાં જન્મ મળતા જીવનુ આગમન થાય,જે મળેલદેહથી જીવને દેખાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ પરમાત્માએ લીધેલદેહથી સમજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,એ અદભુતકૃપા પ્રભુનીકહેવાય
જીવને જગતમાં કર્મનોસંબંધ,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહથીમળે
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ પ્રભુનો પવિત્ર પ્રેમજ કહેવાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની કૃપાએ ઘરમાંજ પુંજા કરતા,નાપ્રભુના દર્શનકરવા બહાર જવાય
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રપ્રેમની જ્યોતપ્રગટે,જે પ્રભુનીકૃપા કહેવાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
#################################################################