May 22nd 2022

પવિત્રનિખાલસ પ્રેમ

 ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો (પ્રથમ ગુજરાતી બ્લોગ)
.          .પવિત્ર નિખાલસ પ્રેમ

તાઃ૨૨/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
   
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,જીવને મળેલદેહને પ્રેરણા આપીજાય
જીવને માનવદેહ મળે અવનીપર,સમયે પાવનરાહની કેડી મળી જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ મળેલ દેહના કર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ અનેક દેહથી,જે જીવને સમયે મળતો જાય
કુદરતની આ પાવનકૃપા જગતપર,જે પવિત્ર નિખાલસ પ્રેમઆપી જાય 
જીવને સંબંધ દેહથી જે પ્રભુની કૃપાએ મળે,ના કોઇ જીવથી છટકાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરવા,અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરી,જ્યાં પ્રભુની પવિત્ર કૃપા થાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે.જેને ભારતદેશથી જગતમાં પ્રેરી જાય
પવિત્રદેવ અને દેવીઓથી જન્મલીધો,જે માનવદેહને ભક્તિરાહઆપીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
જીવને જન્મથી દેહમળેસમયે,જેપ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહથીમળે
ગત જન્મના દેહના કર્મથી જીવને,અવનીપર જન્મમરણથી જીવન જીવાય
નિરાધારદેહથી જીવને પવિત્રદેહ મળે,જે અવનીપર માનવદેહથી સમજાય
પવિત્રરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની પુંજા કરાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
+++++++++++++*ૐ+ૐ+ૐ*ૐ*ૐ+++++++++++++*ૐ*ૐ*ૐ*ૐ*ૐ++++++