ક્યાં મળશે
== . ક્યાં મળશે તાઃ૨૦/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની પાવનકૃપા જગતમાં મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય કુદરતની આ પવિત્ર લીલા,જીવને મળેલ માનવદેહપર જે સમયે સમજાય .....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય. અદભુતકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવને સમયની સાથે લઈ જાય ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા થઈ,જ્યાં દેવદેવીઓથીએ જન્મી જાય માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે પ્રાણીપશુજાનવરાને પક્ષીથી બચાવી જાય ભગવાનનો પવિત્રપ્રેમ મળશે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય .....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય. મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપા મળશે,જ્યાં જીવનમાં ભક્તિકરાય જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મથીજ,જીવને જન્મમરણ મળી જાય માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,જે જીવને અનુભવજ આપી જાય અવનીપર પરમાત્માની લીલા કહેવાય,જે જીવને જન્મ ક્યાં મળશે કહીજાય .....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય. ******************************************************************