May 29th 2022
. પવિત્રપ્રેમાળ માતા
તાઃ૨૯/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજ્યોત પ્રગટાવી હિંદુધર્મની ભારતદેશથી.જ્યાં પ્રભુ અનેકજન્મ લઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
ભારતદેશ એ પવિત્રદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પુંજા કરતા,જીવનમાં પવિત્ર કૃપા મળતી જાય
અનેક પવિત્રમાતાએ દેહ લીધા છે,શ્રધ્ધાથી પુંજા કરતા પવિત્રપ્રેમ મળી જાય
સમયે માનવદેહને પ્રેરણા મળી દુર્ગામાતાની,જેમની શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને દેહ મળે.એ કર્મનીકેડીથીજ સંબંધ આપી જાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે જીવને,માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય
શ્રધ્ધાથી ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,દુર્ગામાતાને વંદનકરતા કૃપા મળીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવઅનેદેવીઓની,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
....અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના કર્મથીજ દેહ મળતો જાય.
###################################################################
No comments yet.