January 30th 2023
***
***
પ્રભુની પ્રેરણામળી
તાઃ૩૦/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપા જીવપર કહેવાય
જીવને માનવદેહથી કર્મનો સંગાથ મળે,એ અવનીપર આવનજાવન આપીજાય
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ સમયે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
ભારતદેશમાં અનેકદેવ અને દેવીઓથી પ્રભુજન્મીજાય,જે દેહને પ્રેરણા કરી જાય
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
અવનીપર મળેલ માનવદેહને ભગવાનનીપુંજાથી,દેહપર ભગવાનની કૃપા થઈજાય
ભગવાનના આશિર્વાદથી દેહને પ્રેરણાજ મળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
જીવને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાં મળેલદેહથી સમયે ભગવાનની પુંજાય કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી ભગવાનની પુજા કરાય,સવારે સુર્યદેવને અર્ચના થાય
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
###################################################################
January 28th 2023
***
***
. કૃપા ભગવાનની
તાઃ૨૮/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ થયો જીવનમાં,શ્રધ્ધારાખીને ભગવાનનીપુંજા જીવનમાં કરાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
જીવનેસમયે કર્મનોસંગાથ મળીજાય,જે જીવને માનવદેહથી ધરતીપર જન્મથી દેહ મળે
અવનીપર જન્મથીદેહમળે સમયે,માનવદેહપ્રભુકૃપા થાય જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં મળે,જે પરમાત્માની કૃપાએ પવિત્રકર્મ કરાવી જાય
જીવને અવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,જીવનમાં પવિત્રકર્મથી જીવનેમુક્તિ મળીજાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એ નિરાધારદેહ કહેવાય,નાકોઇ કર્મનીકેડી અડીજાય
અવનીપર જીવને સમયે માનવદેહમળે,એ પ્રભુનીકૃપાથાય જે જીવને આગમન આપીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા જીવના મળેલદેહપર,જે મળેલદેહને ઘરમાંજ ભક્તિ કરાવી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,એ હિંદુધર્મથી દેહને પ્રેરણા આપીજાય
..... ભારતદેશને પવિત્રદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
###########################################################################
January 23rd 2023
#####
#####
. અદભુત પ્રભુનીકૃપા
તાઃ૨૩/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનરાહ મળે જીવનંંમાં,જે માનવદેહપર પરમાત્માની અદભુતકૃપા કહેવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોજ સંબંધ,ના સમયથી કોઇથી કદી દુર રહેવાય
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,એ મળેલદેહના જીવના કર્મથી મળતો જાય
નાકોઈ જીવની તાકાત જગતમાં કહેવાય,કે નાકોઇ જીવને સમયે મુક્તિ મળીજાય
માનવદેહ જીવને મળે એ સમય સાથે ચલાવી જાય,એ મળેલદેહના કર્મથીથઈજાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથીજ ભગવાનની પુંજા કરાય
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જન્મથી જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી દેહમળે,નાકોઇકર્મનો સંગાથ મળી જાય
મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે સમયે દેહનેભક્તિરાહે જીવનજીવાડી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી જીવતાદેહને પ્રભુનીપ્રેરણા મળે,જે ઘરમાં ભગવાનનીપુંજાકરી જાય
...અદભુત પવિત્રકૃપા પરમાત્માની,જે ભારતદેશમાં જન્મલઈ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
((((((((((((((((()))))))))))))))))))((((((((((((((((())))))))))))))))
January 22nd 2023
. પવિત્ર માતાની ક્ર્પા
તાઃ૨૨/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પ્રભાતે માતાને વંદન કરતા,પવિત્ર માતાની કૃપા મળે જીવનમાં
જીવના મળેલમાનવદેહને સમયની પાવનરાહમળે,જે જીવનમાં સુખઆપીજાય
....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
પવિત્રપરમકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદ,જેદુનીયામાં પવિત્રદેશ કહેવાય
શ્રધ્ધાથી માતાના પવિત્રદેહની પુંજા કરતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
અનેકપવિત્ર માતાનાદેહથી ભારતદેશમાં જન્મીજાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
સમયે દુર્ગામાતાની પુંજા કરતા જીવનમાં,માતાને જય દુર્ગામાતાથી વંદનકરાય
માતાને શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી મંત્રને જપાય
પવિત્રકૃપાળુ શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,જે શ્ર્ધ્ધાળુ ભક્તપર કૃપા થાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથી મળતો જાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને શ્રધ્ધાથી વંદનકરતા,મળેલ જીવના દેહને મુક્તિ આપી જાય.
**********************************************************************
January 20th 2023
. પવિત્ર માતાનોપ્રેમ
તાઃ૨૦/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપવિત્ર હિંદુધર્મ છે જગતમાં,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભક્તિ કરતા,મળૅલદેહના જીવને મુક્તિ મળી જાય
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
પવિત્ર ભક્તિરાહ મળે માનવદેહને,શ્રધ્ધારાખીને દેવ અને દેવીની પુંજા કરાય
પ્રેરણામળી મને દુર્ગામાતાની જીવનમાં,જે મને પવિત્રપ્રેરણાએ જીવન જીવાય
પવિત્રદુર્ગામાતાને સમયે ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય
માતાની પવિત્ર કૃપા મળે દેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષા જીવનમાં રખાય
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેહમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
પવિત્રકૃપાળુ માતા દુર્ગાને શ્રધ્ધાથી વંદન કરાય,એમની કૃપાનો અનુભવ થાય
હિંદુધર્મ એ ભગવાનની કૃપાએ પવિત્રધર્મથયો,જેમાં ધુપદીપકરી આરતી કરાય
સુર્યદેવની પવિત્રકૃપાએ માનવદેહને દરરોજ,સવારસાંજ મળતા જીવન જીવાય
પ્રભાતે દુર્ગામાતાને વંદનકરીને પુંજા કરતા,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય
....પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય.
###################################################################
January 18th 2023
. પવિત્ર સમયની કૃપા
તાઃ૧૮/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સમયસાથે લઈજાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય,એ પાવનરાહ ભગવાનની સમયેજ સમજાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
મળેલદેહને અવનીપર ગતજન્મનાદેહના કર્મથી,સમયે જન્મથી આગમન આપી જાય
ભગવાનની આપાવનકૃપાજ અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથી મળતી જાય
નિરાધારદેહને સમયનો સંબંધ જીવનમાં,એ ભગવાનની કૃપાએ જીવન જીવાડી જાય
જગતપર પરમાત્માનીપવિત્રકૃપા કહેવાય,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ જાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલ નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ થાય
માનવદેહને ભગવાનની પ્રેરણાજ મળે,જે દેહને સમયસાથે જીવન જીવાડી ચલાવીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતી ઉતારી વંદનકરાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 13th 2023
***
***
. પ્રેમ મળે જીવનમાં
તાઃ૧૩/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને પ્રભુની પાવનકૃપાએ,જીવનમાં સમયે નિખાલસપ્રેમ મળી જાય
પરમાત્માની કૃપાએ જીવનમાં સમયસાથે ચલાય,નાકોઇજ અપેક્ષાકેઆશા રખાય
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ અડીજાય,ના કોઇજ જીવનાદેહથી દુર રહેવાય
અવનીપરનુ જીવનુ આગમન સમયનીસાથે લઈજાય,જે મળેલદેહના કર્મથી સમજાય
કુદરતની આ પાવનરાહ કહેવાય જગતપર,જે સમયે અનેકદેહને કર્મપણ આપીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં થાય,જે સમયે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
જીવને સમયે માનવદેહ મળે એજ પભુકૃપા કહેવાય,એ મળેલદેહને કર્મઆપી જાય
સમયનીસાથે જીવનમાં ચાલવા પ્રેરણામળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી આરતી ઉતારાય
હિંદુધર્મએ જગતમાં પરમાત્માનોકૃપા છે,જે શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજાય કરાય
જગતમાં પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પ્રભુજ જન્મથી ભારતદેશમાં પધારી જાય
...ભગવાનની પવિત્રકૃપાએજ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણાજ કરી જાય.
#########################################################################
January 9th 2023
.***
***
કૃપાથી સંગાથ મળે
તાઃ૯/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર અનેકદેહથી જીવને આગમન મળે,જે પ્રભુકૃપાએ સમયની સાથે જીવાડી જાય
માનવદેહને સમયે જીવનમાં સમયનીસાંકળ સ્પર્શીજાય,જે યુગની સમજણથી અનુભવાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય.
જગતપર પવિત્રકૃપા પરમાત્માની જે જીવને,પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇની તાકાત જગતમાં જે જન્મમરણથી,મળેલદેહને ધાર્મીકકર્મ કરાવીજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,એ મળેલ માનવદેહને શ્રધ્ધાથી પ્રભુને વંદન કરાય
પરમાત્માએ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લીધા,જેમની સમયે ઘરમાંપ્રભુની પુંજાકરાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય.
ધરતીપર જીવને અનેકદેહહી જન્મમળે,સમયે નિરાધારદેહ જેપ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલનિરાધારદેહને નાકર્મનો સંગાથમળે જીવનમાં,માનવદેહને પ્રભુનીપવિત્રકૃપામળતીજાય
મોહમાયા અને લાગણી માગણી માનવદેહને,પ્રભુની કૃપાએ જીવનમાં નાકોઇ તકલીફઅડે
પાવનરાહે જીવન જીવવા હિંદુધર્મથી પ્રેરણામળી,જે ઘરમાં ધુપદીપ કરી આરતી ઉતારાય
....જીવને અવનીપરના આગમન વિદાયથી કર્મ કરાવી જાય,જગતમાં નાકોઇ દેહથી દુર રહેવાય.
#############################################################################
January 8th 2023
. પવિત્રપ્રબુનીકૃપા
તાઃ૮/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં માનવદેહને અનેકરાહે પ્રેરી જાય,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય
જીવનુ અનેકદેહથી અવનીપર આગમન થાય,જે ગતજન્મના કર્મથી મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
જગતપર જીવને કર્મનોસંબંધ એ દેહથીમળે,જે જીવને જન્મમરણથી મળૅ
અવનીઅર પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી,જ્યાં હિંદુધર્મથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જેમની પવિત્રપુંજા કરાય
ભગવાને લીધેલદેહની શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુ ધર્મથી,જે ભારતદેશથી જગતમાં પ્રસરી જાય
જીવનમાં સમયે ભજન અને ભક્તિ કરતાજ,જીવને પાવનરાહ મળતી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર ધરતી છે,જે જગતમાં હિંદુધર્મથી પાવનરાહ મળે
....અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય.
)))))))))))((((((((((((((((((((((((((((((())))))))))))))((((((((((
January 4th 2023
***
***
. પાવન રાહ જીવનની
તાઃ૪/૧/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર જીવને જન્મમરણનો સંબંધ સમયે,દુનીયામાં નાકોઇ જીવથી દુર રહેવાય
આ અદભુતલીલા ભગવાનની અવનીપર,જે જીવને આગમનવિદાયથી અનુભવથાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,સમયે જીવને માનવદેહ સંગે નિરાધારદેહ મળે
પરમાત્માની આ લીલા જીવપર,જે જીવને પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળી જાય
માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવાની પ્રેરણામળે,જે દેહથી જીવનમાં કર્મકરાય
જીવનમાં ભગવાનની પાવનકૃપાએ દેહપર કૃપા થાય,જે જીવનમાં ભક્તિ આપીજાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને અનેકરાહે જીવન જીવાડી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાંભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા અને ભક્તિ કરાય,એ દેહને કર્મની રાહ આપી જાય
માનવદેહથી ધરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને,ભગવાનને વંદન કરીને આરતી ઉતારાય
...અવનીપર જીવને જન્મથી દેહ મળે,જે જીવની ગતજન્મનાદેહથી થયેલ કર્મથી મળી જાય.
#########################################################################