January 30th 2023

પ્રભુની પ્રેરણામળી

 ***ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ પ્રેરક હતા. તેણે અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા આપી પરંતુ શા માટે તેઓ દુર્યોધનને શાંતિ માટે પ્રેરણા આપી શક્યા નહીં ...***
             પ્રભુની પ્રેરણામળી

તાઃ૩૦/૧/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે પ્રભુકૃપા જીવપર કહેવાય
જીવને માનવદેહથી કર્મનો સંગાથ મળે,એ અવનીપર આવનજાવન આપીજાય
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ સમયે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
ભારતદેશમાં અનેકદેવ અને દેવીઓથી પ્રભુજન્મીજાય,જે દેહને પ્રેરણા કરી જાય
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
અવનીપર મળેલ માનવદેહને ભગવાનનીપુંજાથી,દેહપર ભગવાનની કૃપા થઈજાય
ભગવાનના આશિર્વાદથી દેહને પ્રેરણાજ મળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
જીવને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાં મળેલદેહથી સમયે ભગવાનની પુંજાય કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી ભગવાનની પુજા કરાય,સવારે સુર્યદેવને અર્ચના થાય 
....ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરધારદેહથીજ બચાવી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment