January 18th 2023

પવિત્ર સમયની કૃપા

 ધન પ્રાપ્તિ માટે કરો આ સરળ ઉપાય,મહાલક્ષ્મી ની કૃપા થી થશે ધન નો વરસાદ.. - જાણવા જેવું
.             પવિત્ર સમયની કૃપા  

તાઃ૧૮/૧/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ        

જગતપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સમયસાથે લઈજાય  
જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય,એ પાવનરાહ ભગવાનની સમયેજ સમજાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
મળેલદેહને અવનીપર ગતજન્મનાદેહના કર્મથી,સમયે જન્મથી આગમન આપી જાય
ભગવાનની આપાવનકૃપાજ અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણથી મળતી જાય
નિરાધારદેહને સમયનો સંબંધ જીવનમાં,એ ભગવાનની કૃપાએ જીવન જીવાડી જાય
જગતપર પરમાત્માનીપવિત્રકૃપા કહેવાય,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલઈ જાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલ નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,નાદેહને કોઇસમજણ થાય
માનવદેહને ભગવાનની પ્રેરણાજ મળે,જે દેહને સમયસાથે જીવન જીવાડી ચલાવીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતી ઉતારી વંદનકરાય
....કુદરતની આ પાવનકૃપા થઈ જાય,જે માનવદેહને પવિત્રરાહે સ્પર્શી સુખ આપી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment