November 1st 2022

સમયે પ્રેમપકડજો

***ભજન | મન નો વિશ્વાસ | પૃષ્ઠ 9***
            સમયે પ્રેમપકડજો 

તાઃ૧/૧૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને મળેલદેહને સમયે સમજણ આપી જાય
પ્રભુનીકૃપાએ જીવન સમયેમાનવદેહ મળે,એ દેહને જીવનમાં કર્મથી અનુભવ થાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
ભગવાનની પાવનકૃપા જગતપર,જે જીવને સમયની સાથે ચલાવી રાહ આપી જાય
અનેકદેહથી જીવનુ સમયેજ આગમન થાય,પ્ર્ભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીથી દેહમળે,નાકોઇજ સમયની સમજણ મેળવાય 
માનવદેહ એ પરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહને માનવતાની મહૅંક મળી જાય 
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
જગતમાં નાકોઇ આજકાલને પકડીશકે જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય 
અદભુતલીલા કુદરતની જગતપરથાય,એ મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયે સમજાય 
નાકોઇ દેહ્થી જીવનમાં સમયથી દુર રહેવાય,કે ના કદીય કોઇથી સમયને છોડાય
મળેલદેહને શ્રધ્ધાએ પાવનરાહમળે જીવનમાં,જે દેહને સમયની સાથેજ ચલાવીજાય
.....જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય.
###################################################################
 

 

October 30th 2022

પ્રેમની પવિત્રકૃપા

હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.            પ્રેમની પવિત્રકૃપા             

તાઃ૩૦/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જીવને મળેલ માનવદેહને સમય સાથે ચલાય,નાકોઇ અપેક્ષા જીવનમાં રખાય   
કુદરતની આપવિત્રકૃપા મળેદેહને,જ્યાં જીવનમાં ધર્મઅનેશ્રધ્ધાથી ભક્તિ થાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
અવનીપરનુ આગમન જીવને જન્મથી મળે,જે અનેકદેહથી સમયે મળતો જાય 
જીવને માનવદેહ મળે એજ પ્રભુની પવિત્રકૃપા,જે નિરાધારદેહથી બચાવી જાય   
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જીવનમાં પ્રેમની અનેકરાહથી માનવદેહ હરખાય,નિખાલસપ્રેમએ કૃપા કહેવાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભક્તિનીકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
હિંદુધ્ર્મની પવિત્રકૃપામળી પરમાત્માની,જે ભારતદેશમાં પ્રભુ જન્મલઈ આવીજાય 
જગતમા પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન અનેકપવિત્ર્દેહથી ભક્તિ આપીજાય
ભગવાનની પવિત્રકૃપાથી પેમમળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....મળે પરમાત્માનો પ્રેમ જીવનમાં,જે માનવદેહને સમયની સાથે પ્રભુની કૃપાએ લઈ જાય. 
########################################################################
October 29th 2022

સમજણનો પવિત્રસંગાથ

રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ છે, જાણો ડોંગરેજી મહારાજ શું કહે છે | Dharmik Topic
          સમજણનો પવિત્રસંગાથ   

તાઃ૨૯/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       
    
અદભુતકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનમાં સમજણનો સંગાથ આપી જાય
જીવનમાં નાકોઇઆશા કેઅપેક્ષા અડીજાય,એ પ્રભુનીકૃપાએ દેહને સુખ મળી જાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
પરમાત્માનો પ્રેમ મળે સમયે જીવને મળેલ દેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય  
જીવનેસમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ મળૅ જીવને,જે નિરાધારદેહજ કહેવાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જેમળેલમાનવદેહને,સમયની સમજણઆપી જીવાડીજાય
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
જગતમાં ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં જીવનેજન્મથી માનવદેહમળે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી સમજાય
દેહને ભગવાનની પવિત્રકૃપા મળે સમયે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
મળેલદેહની માનવતા પ્રસરે પ્રભુ કૃપાએ,જે જીવનમાં પવિત્રરાહે ભક્તિકરાવી જાય 
.....જીવને અવનીપર સમયે માનવદેહ મળે,જે સમયને સમજીને પવિત્ર જીવન જીવાડી જાય.
########################################################################
October 27th 2022

સાંઇની પવિત્રકૃપા

 ***profile sai baba - story of shirdi ke sai baba***
.            સાંઈની પવિત્રકૃપા                 

તાઃ૨૭/૧૦/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન અનેકદેહથી,જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
ભારતદેશને પવિત્રદેશ કરવા પરમાત્મા,સમયે અનેક પવિત્રદેહથી જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
અવનીપર મળેલ માનવદેહને આંગળીચીંધી,અને શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરીજાય
જીવને પ્રભુની પવિત્રકૃપાજ મળે સમયે,જે અવનીપર માનવદેહથી આગમન થાય
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય 
ભારતદેશમાં પ્રભુની અનેકકૃપાએજ,અનેક પવિત્ર સંતથી પરમાત્મા જન્મ લઈજાય
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
હિંદધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની ક્ર્પાએ શ્રધ્ધાથી ભક્તિકરતા,માનવદેહના જીવને અંતે મુક્તિ મળીજાય
પવિત્રસંત સાંઇબાબા જન્મ્યા,જેમણે માનવદેહને આંગણી ચીધી નાધર્મથી ઝગડાય 
જીવનમાં મળેલદેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં શ્રધ્ધા અને સબુરીને સમજાય 
.....પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાં જન્મલઈ,સમયે શેરડીગામથી પ્રગટી જાય.
######################################################################

	
October 21st 2022

નિખાલસપ્રેમની જ્યોત

###best kinship in the world is sadharmic vatsalya | વિશ્વનું શ્રેષ્ઠ સગપણ : સાધર્મિક વાત્સલ્ય###
.          .નિખાલસપ્રેમની જ્યોત

તાઃ૨૧/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
નાકોઇ અપેક્ષા આશા અડે જીવનમાં,જ્યાં પ્રભુકૃપાએ પવિત્રરાહે ચાલી જવાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
જીવને અવનીપર દેહમળે જે ગતજન્મના,દેહના થયેલકર્મથી આગમન મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં ભારત પવિત્રદેશથયો,જ્યાં પ્રભુજન્મલઈ હિંદુધર્મની જયોતપ્રગટાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનેધુપદીપ કરી પુંજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
માનવદેહને પ્રભુની કૃપાએ નિખાલસપ્રેમ મળે,એ જીવનમાં સમયનીસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે શ્રધ્ધાળુ પ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિ કરાવીજાય
જગતમાં પવિત્ર કિંદુધર્મ છે જે ભારતદેશથી પ્રેરણા કરે,એ પ્રભુનીકૃપાજ કહેવાય
મળેલદેહની માનવતા પ્રગટે શ્રધ્ધાની ભક્તિથી,જે જીવને અંતે મુક્તિ આપીજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
********************************************************************

	
October 20th 2022

પવિત્ર સંત

 પ્રદીપકુમારની કલમે… » 2016 » March
.               પવિત્ર સંત

તાઃ ૨૦/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મપર પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે મળેલ માનવદેહને સુખ આપી જાય 
જગતમાં એ પવિત્રધર્મ છે ભારતદેશથી,જયા ભગવાન અનેકદેહથી જન્મી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી સમયે ભગવાન,ભારતદેશમાં પવિત્ર જન્મ લઈને પધારી જાય
સમયે વિરપુરમાં પવિત્રદેહથી જન્મલઈ,સંત જલારામ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રરાહ દીધી જલારામબાપાએજ જીવનમા,જે ભુખ્યાને ભોજન આપીજીવાડીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ ધરતીપર માનવદેહ મળે,જે ગતજ્ન્મના કર્મથી મેળવાય
જીવનમાં પવિત્રપ્રેરણા કરી જે પવિત્ર સંત સાંઇબાબાથી,માનવદેહને મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધા અને સબુરીથી,સમજીને પવિત્રજીવન પ્રેરીજાય
હિંદુધર્મમાં પવિત્રસંત શ્રી જલારામબાપા,સંગે સંત સાંઇબાબાની પ્રેરણામળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
######################################################################

 

October 17th 2022

ભોલેનાથકી જય

જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            ભોલેનાથકી જય

તાઃ૧૭/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,જગતમાં ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શક્તિશાળી દેવ હિંદુધર્મમાં,જે સોમવારના દીવસે શંકરભગવાનથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,સંગે પત્નિ પાર્વતીમાતાની ધુપદીપથી અર્ચના કરાય
સોમવારે મળેલમાનવદેહને હિંદુધર્મમાં,શિવલીંગ પર દુધથી અર્ચના કરી વદનકરાય
ૐ નમઃ શિવાયથી માળા જપી,શ્રી શંકર ભગવાનને ઘરમાં ધુપદીપથી પુંજનથાય 
માતા પાર્વતી અને ભોલેનાથના,પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશને વિઘ્નહર્તાથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાથાય
સોમવારના દીવસને પવિત્રકરવા,ભારતદેશમાં શંકર ભગવાનથી જન્મલઈ આવીજાય
ભગવાનનો પવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહના જીવને જન્મમરણથી મુક્તિઆપીજાય 
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
===================================================================
  ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####  
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 15th 2022

ભક્તિરાહ પ્રભુની

***લક્ષ્મી માં ઘર માં પ્રવેશ કરતા પહેલા આપે છે આ 5 સંકેત, ભૂલ થી પણ ના કરો નજરઅંદાજ નહિ તો.... - GujjuClub***
.             ભક્તિરાહ પ્રભુની

તાઃ૧૫/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે જીવના મળેલદેહને પાવનરાહે જીવાડી જાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એ જીવના ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
જગતપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે સમયે જગતમાં આગમનવિદાય દઈજાય
અનેકદેહથી પરમાત્માનુ આગમન ભારતમાં,જેમની ઘર અને મંદીરમા પુંજા કરાય
અનેક પવિત્ર ભક્તોની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,એ દેહને ધાર્મીકરાહે લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
મળેલ માનવદેહને પ્રેરણા મળે પ્રભુની,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય,જે જીવને જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.  
************************************************************************
October 9th 2022

માતાની પાવનકૃપા મળે

ઘર અને પરિવાર પરના દરેક કષ્ટો થશે દૂર! નવરાત્રીના નવ દિવસ આ રીતે કરો મા દુર્ગાને પ્રસન્ન | benefits of doing this work in navratri maa durga navratri 2022
.           માતાની પાવનકૃપા મળે

તાઃ૯/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને પુજ્ય પવિત્ર માતાની,ઘરમાં ધુપદીપ કરીને આરતી કરાય
માતાની પવિત્રકૃપાએ આશિર્વાદ મળે દેહને,એ માતાની પાવનકૃપાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથીજન્મીજાય
પવિત્ર ધર્મની પવિત્રકૃપા મળે ભક્તને,જે દુનીયામાં હિંદુધર્મમાં પુંજા કરાય
શ્રધ્ધા રાખીને દુર્ગામાતાને,ઓમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
પવિત્ર કૃપાળુ અને દયાળુ માતા છે,જેમને ઘરમાં ધુપદીપ કરીને પુંજાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
જીવને મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પ્રભુની ભક્તિ મળી જાય
જગતમાં હિંદુધર્મથી ભક્તિની રાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીને માતાન્ર વંદનકરી,માતાની આરતીકરાય
પવિત્રકૃપા દુર્ગામાતાનીમળૅ,મનેઅનેમારા પરિવારને જે દેહને સુખઆપીજાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
###################################################################

October 8th 2022

પ્રભુકૃપાએ જ્યોત પ્રગટે

***દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ? - સનાતન સંસ્થા***
            પ્રભુકૃપાએ જ્યોત પ્રગટે             

તાઃ૮/૧૦/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    
      
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં પવિત્રપાવનપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાની કોઇ ચાદર અડીજાય,જે જીવને ભક્તિની પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા ભારતદેહથી મળી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે હિંદુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય 
પરમાત્માએ દેવ અને દેવીઓથી જન્મ લીધા,એ પવિત્રદેહની શ્રધ્ધાથીજ પુંજા કરાય
મળેલ માનવદેહના જીવનની જ્યોત પ્રગટે,જ્યાં મળેલદેહથી પરમત્માની ભક્તિ થાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી આરતીકરાય
પરમાત્માની પાવનકૃપાએ પરિવારને જીવનમાં,કૃપાએ સુખઅનેશાંંતિથી જીવન જીવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની માળાકરતા,મળેલદેહના જીવને સમયેદેહથી મુક્તિમળીજાય
એ અદભુતકૃપા ભારતદેશથી મળી,જ્યાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર જન્મલઈ પ્રેરીજાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#######################################################################
« Previous PageNext Page »