July 6th 2022
***
***
. કૃપા માનવદેહની
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર અદભુતકૃપા પરમાત્માની,જે સમયે જીવને જન્મ આપી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ પ્રભુકૃપાએ જીવને મળતોજાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને સમયે મેળવાય
અનેકદેહના સંબંધથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથીજ,જન્મથી અવનીપર દેહમળીજાય
જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે જીવને જન્મમરણથી બચાવી જાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહના જીવને અનુભવથાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કેઆશા રહે,એ પ્રભુની માનવદેહપર કૃપા થાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જ સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
###############################################################
July 5th 2022

. .કર્મની પવિત્રકેડી
તાઃ૫/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને જન્મમળતા સમજાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી જન્મી જાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલમાનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનઓ દેહમળે,ના અપેક્ષાથી જીવાય
મળેલમાનવદેહને સમયની સમજણ અડે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મથી મળેલદેહના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ દઈજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરજીવથી મુક્તિ આપી જાય.
જન્મ મળતા જીવને માનવદેહ મળે,એ પ્રભુકૃપાએ પવિત્રધર્મ આપીજાય
હિંદુધર્મ જગતમાંપવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં પ્રભુએ જન્મલીધો,માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથાય
જીવના મળેલદેહથી ભક્તિકરતા,પવિત્રકર્મનીકેડીથી જીવનેમુક્તિમળીજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
################################################################
July 4th 2022
. .અનુભવનો સાથ
તાઃ૪/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને અનુભવ આપી જાય
જગતમાં સમયનો સંગાથ રાખીને જીવન જીવતા,પ્રભુનીકૃપા મળી જાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
ગતજન્મના મળેલદેહના થયેલ કર્મથી,જીવને જન્મમરણનો અનુભવ થાય
પરમાત્માની પાવનકૃપા મળે,જે જીવને માનવદેહથી આગમન આપીજાય
જીવને અનેકદેહનો સંબંધ,પ્રભુનીકૃપાએ નિરાધાર દેહથીજ બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધરહે,જે દેહને અનેકકર્મથી જીવનજીવાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
જગતમાં મળેલદેહને પ્રભુનીકૃપામળે,જે દેહને શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પવિત્રકૃપાથી ભક્તિની પ્રેરણા મળે,એ ભારતદેશમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભા રતમાં,જે જગતમાં પવિત્રદેશ કહેવાય
મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદન કરી પુંજન કરાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 28th 2022
. ગૌરીનંદનજી
તાઃ૨૮/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,ભારતદેશથી દુનીયામાં એપ્રસરી જાય
શંકરભગવાનની પવિત્રકૃપાથી,માતા પાર્વતીના સંતાન ગૌરીનંદન કહેવાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
માતા પાર્વતીની પવિત્રકૃપાએ એ સંતાન થયા,એજ ગણપતિજી કહેવાય
ભોલેનાથ મહાદેવની શિવલીંગપર,ૐ નમઃ શિવાયથી દુધ અર્ચના કરાય
શ્રીગણેશ હિંદુધર્મમાં વિઘ્નહર્તા પણ કહેવાય,જેમની ઘરમાંય પુંજા કરાય
શંકર ભગવાન પવિત્ર ગંગાનદીને,કૃપાએ જટાથી ભારતમાં વહાવી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
અજબકૃપાળુ પ્રભુનો દેહ કહેવાય,જેમની કોઇપણ પવિત્રકામમાં પુંજાથાય
પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમની રિધ્ધી અને સિધ્ધી એ પત્નિકહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,એ શુભ અને લાભથી સંતાનથઈજાય
મળેલદેહની જગતમા પુંજાકરાય,જે માનવદેહના જીવનમાં સુખઆપી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
###############################################################
June 27th 2022

. પવિત્રકૃપા પ્રભુની
તાઃ૨૭/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલવા મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને ભક્તિ કરાય
મળે કૃપા સ્વામીનારાયણ ભગવાનની,જ્યાં ધુપદીપ કરીને પુંજાકરાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
શ્રધ્ધારાખીને ભજન ભક્તિની રાહે ચાલતા,ભગવાનનીકૃપા મળી જાય
જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રપ્રેરણા મળે,જે નિખાલસપ્રેમ આપીજાય
પવિત્ર પાવનપ્રેમ મળે માનવદેહને,એ ભજનભક્તિની રાહે ઓળખાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
જગતમાં નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે મોહમાયાથી છટકી જાય
પ્રભુની પાવનકૃપામળે માનવદેહને,એ ભજનભક્તિની પ્રેરણા કરી જાય
મળે નિખાલસપ્રેમ જીવનમાં,જે દેહને પવિત્રરાહેજ પ્રેમપણ આપીજાય
મળી પ્રેરણા સ્વામીનારાયણ ભગવાનની, એહ્યુસ્ટનમાંજ પ્રેમ મેળવાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
માનવદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ જગતમાં,જે ભારતદેશથી પ્રભુનીપુંજા કરવીજાય
સમય સમજીને ચાલતા દેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ગવાય
પાવનકૃપા ભગવાનની માનવદેહપર,જે દેહના જીવને મુક્તિઆપી જાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
==================================================================
+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++
===================================================================
June 23rd 2022
. .કૃપા મળેલદેહપર
તાઃ૨૩/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે સમય સમજી ચાલતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતો જાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
માનવદેહ એપવિત્રદેહ કહેવાય,જેને જીવનમાં સમયે પ્રભુનીકૃપા મેળવાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધા,જે હિંદુધર્મને પ્રસરાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાભક્તિથી પ્રભુનીપુંજાકરાય
મળેલ માનવદેહથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનને શ્રધ્ધાથી વંદનથાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
જગતમાં પવિત્રધરતી પરમાત્માએ કરી,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય
જીવને સંબંધ અવનીપર જન્મમરણથી,નાકોઇદેહથી સમયે જીવથીછ્ટકાય
અનેકદેહનોસંબંધ જેસમયે પ્રાણીપશુજાનવરપક્ષી,સંગેમાનવદેહથી મેળવાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,માનવદેહમળે જેજીવનમાંકર્મથીદેખાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 17th 2022
. .પવિત્ર પ્રેમ મળે
તાઃ૧૭/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે થયેલ કર્મથીજ દેખાય
ના મોહમાયાનો સાથ રહે જીવનમાં.જે જીવનાદેહથી કર્મ કરાવીજાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,જીવને જન્મમરણ દઈ જાય
પ્રભુની પવિત્રકૃપાજ મળે જીવને એકર્મથી દેખાય,એ સમયેજ સમજાય
માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,એ કર્મનીકેડીએજ દેખાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
જીવનમાં શ્રધ્ધાભાવનાથી પ્રભુની પુંજા કરતા,પાવનરાહે જીવન જીવાય
જીવનામળેલદેહને નાકોઇ અપેક્ષાઅડે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પરમાત્માના આશિર્વાદમળે ભક્તોને,જે શ્રધ્ધાથી પ્રભુને પ્રાર્થનાકરીજાય
જીવને જન્મમરણથી કર્મની કેડી મળે,એ માનવદેહથી કર્મ કરાવી જાય
....આ કૃપાજ પરમાત્માની કહેવાય,જે શ્રધ્ધાભક્તિથી પવિત્રપ્રેમ આપી જાય.
##############################################################
June 15th 2022
. .શ્રધ્ધાની પ્રેરણા
તાઃ૧૫/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની પાવનપ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રભક્તિ આપી જાય
માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવાની,કૃપાએ પાવનરાહ મળી જાય
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,માનવદેહ એપાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને નાકદી દુર રહેવાય,જ્યાં પરમાત્માની લીલા થાય
અનેકદેહથી જીવનુ આગમન કહેવાય,જે જીવના ગતજન્મના કર્મથી મળીજાય
જગતપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર પક્ષીથીજ મળતો જાય
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણથી કદી દુરરાખી જાય
જીવને માનવદેહમળે પ્રભુનીકૃપાએ,જે જીવનાદેહને સમયની સમજણ મળીજાય
મળેલદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભગવાનની ધુપદીપથી પુંજા કરાય
....એ પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,જે સમયે જીવનુ માનવદેહથી આગમન થાય.
####################################################################
June 14th 2022
. પ્રભુનીભક્તિ શ્રધ્ધાથી
તાઃ૧૪/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ ધરતીપર,સમયે જીવને માનવદેહ મળી જાય
એ જીવના ગતજન્મના મળેલદેહના,થયેલ કર્મથીજ પ્રભુકૃપાએ મેળવાય
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,માનવદેહ એકૃપા કહેવાય
જીવને અવનીપર પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેહમળે,જે નિરાધારથાય
અજબલીલા પરમાત્માની દુનીયાપર,જે જીવને અનેકદેહના કર્મથીદેખાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.
જગતમાં જીવને મળેલદેહને પાવનરાહ મળે,જે ભારતદેશથીજ કૃપા થાય
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જેમની ધુપદીપથી પુંજા કરાય
મળેલમાનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવનેદેહથી મુક્તિમળીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,જીવનમાં પવિત્રકૃપાએ સુખમેળવાય
....એજ પ્રભુની પાવનકૃપા મળેલદેહપર કહેવાય,જે જીવનમાં ભક્તિ કરાવી જાય.
=================================================================
June 8th 2022
. માતાનોપવિત્ર પ્રેમ
તાઃ૮/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિન્દુધર્મમાં,જે મળેલદેહપર કૃપા કરી જાય
ભારતદેશની ધરતીને પવિત્રકરવા,ભગવાન દેવદેવીથી જન્મ લઈજાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને રાહમળે,જે પવિત્રજીવન કરીજાય
શ્રધ્ધારાખીને દેવ અને દેવીઓની પુંજા કરતા,પવિત્રરાહે જીવન જીવાય
પવિત્રદેહ લીધો અનેક માતાથી,જેમની પુંજાથી પવિત્ર કૃપા મળી જાય
પવિત્રશ્રધ્ધાથી ધુપદીપ કરી પુંજા કરતા,માતાના આશિર્વાદ મળી જાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય.
અનેક પવિત્ર માતાનાદેહથી જન્મ લીધા,દુનીયામાં હિંદુધર્મમાં પુંજા થાય
લક્ષ્મીમાતાની પવિત્રકૃપા મળે,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય
અનેકદેવીઓથી માતાના દેહ લીધા,જેમની ઘરમાંજ શ્રધ્ધાથી પુંજનકરાય
એજ પવિત્રકૃપા જીવનેમળેલ માનવદેહપર,જેઅંતે જીવને મુક્તિઆપીજાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય.
#################################################################