March 30th 2016

કસોટી પ્રેમની

Mataji krupa

.                .કસોટી પ્રેમની

તાઃ૩૦/૩/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા પ્રેમની કસોટી,ના જગતમાં કોઇથી થાય
શ્રધ્ધા રાખી આંગળી પકડતાં,પાવનરાહ મળી જાય
………કૃપા મળે મા તારી જીવને,જ્યાં સવાર સાંજ પુંજન થાય.
અનેક સ્વરૂપ મા તારા જગતમાં,શ્રધ્ધાએ દર્શન થાય
પાવનરાહ પકડી ચાલતા,મા તારા પ્રેમની કૃપા થાય
સતત સ્મરણ મા તારૂ કરતા,જગે સૌનોપ્રેમ મળી જાય
અનંત શાંન્તિની કેડી મળે,જ્યાં માડીનુ આગમન થાય
………કૃપા મળે મા તારી જીવને,જ્યાં સવાર સાંજ પુંજન થાય.
પ્રેમથી માને વંદનકરતા,જીવને શ્રધ્ધાનીરાહ મળીજાય
ના અપેક્ષાની રાહ મળે,કે ના કોઇ આપત્તીય આવી જાય
સરળ જીવનનીજ્યોત પ્રગટે,ત્યાં મળેલ જન્મસાર્થકથાય
માડી તારી સાચી ભક્તિએ,સંતાનનુ જીવન ઉજ્વળ થાય
………કૃપા મળે મા તારી જીવને,જ્યાં સવાર સાંજ પુંજન થાય.

======================================

March 22nd 2016

જલાજ્યોત

.               . જલાજ્યોત

તાઃ૨૨/૩/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની જ્યોત મળતા,જીવને પાવનરાહ મળી ગઈ
ભક્તિ માર્ગને પકડી ચાલતા,જીવ પર કૃપા પ્રભુની થઈ
……..અનેક જીવોને અન્ન ખવડાવી,જીવનમાં શાંન્તિ આપી જઈ.
માનવજીવનની મહેંક પ્રસરી,જ્યાં અન્નદાન આપ્યુ જઈ
વિરપુર ગામની પવિત્રભુમી,જગતમાં નામ જ કરી ગઈ
વિરબાઈ માતાની સંસ્કારીરાહ,પરમાત્માને ભડકાવીગઈ
ઝોળી ડંડો મુકી ગયા અવિનાશી,જીવન સાર્થક થયુ ભઈ
…….અનેક જીવોને અન્ન ખવડાવી,જીવનમાં શાંન્તિ આપી જઈ.
પ્રેમ મળ્યો પ્રદીપને જલાસાંઇનો,સુખશાંન્તિ આપી ગઈ
ના અભિમાનની કેડી દેખાઈ,કે ના માગણી જીવનમાં રહી
પાવનકર્મને પકડી ચાલતા,પક્ષીઓની ભાવના પુરી થઈ
અનેક જીવો આવી આંગણે,પ્રભુકૃપાની કેડી આપતા અહી
…….અનેક જીવોને અન્ન ખવડાવી,જીવનમાં શાંન્તિ આપી જઈ.

=====================================

March 6th 2016

ચીંધે ભક્તિ

.               .ચીંધે ભક્તિ

તાઃ ૬/૩/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી જીવન જીવતા,મળે સફળતાના સોપાન
અનેક અપેક્ષાદુર રાખતાં,જીવે ઉજ્વળ રાહ મેળવાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.
દેહમળે અવનીએ જીવને,કળીયુગી કાતર લાવી જાય
આવનજાવન અવની પર,કર્મના બંધનથી મેળવાય
પવિત્રરાહ માનવીને જગે,પરમાત્માની કૃપાએ દેખાય
નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ કરતાં,ના અપેક્ષા કોઇઅથડાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.
સગા સંબંધી સ્નેહીના બંધન,માનવજીવન જકડી જાય
નિર્મળભાવે ભક્તિ કરતાં,ના સાધુમંદીરની જરૂર જણાય
નામોહ કે માયાનીચાદરઅડે,જ્યાં જલાસાંઇનીકૃપા થાય
બારણુ ખોલે પ્રભુનુ આગમન,ભક્તિજ્યોત પ્રગટાવી જાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.

=====================================

February 13th 2016

ભક્તિપુંજન

.                 .ભક્તિ પુંજન

તાઃ૧૩/૨/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેળ દેહ અવનીએ,જીવનુ આગમન કહેવાય
નિર્મળ જીવન જીવવા,જલાસાંઇની ભક્તિ પુંજન થાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
સરળજીવનની રાહ લેવા,શ્રધ્ધા એ ભક્તિપુંજન થાય
જીવને શાંન્તિ મળે કૃપાએ,જે  જીવનની રાહથી દેખાય
મનથી કરેલ કર્મ જીવનમાં,નિખાલસતાને આપી જાય
વર્ષે વર્ષા પરમાત્મા પ્રેમની,જે જન્મને સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
ધર્મકર્મને સમજીને જીવતા,મનુષ્યજીવન પાવન થાય
ના અભિમાનની કેડી અડે,કે ના કોઇ મોહ જીવનમાંથાય
ભક્તિની સાચી રાહ પકડી લેતા,જલાસાંઇનું પુંજન થાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જન્મ સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%

February 4th 2016

શ્રીસુર્યદેવ

Suryadev

.                 . શ્રી સુર્યદેવ

તાઃ૪/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા કરજો શ્રી સુર્યદેવ,જીવને મળેલ જન્મ સફળ થઈ જાય
અંતરમાં  છે એક અપેક્ષા,જીવનમાં સદા ભક્તિ પ્રેમથી થાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.
નિર્મળ જીવન ને રાહ મળે,સંગે  પવિત્ર જીવન જીવી જવાય
સંસારની સીડી  પ્રેમથી ચઢાય,જે  દેહની માનવતા કહેવાય
પળેપળને સાચવજો સુર્યદેવ,અંતરથી પ્રાર્થના સદાય થાય
અંતએવો આપજો પિતાજી,સંતાનનાજીવને મુક્તિમળીજાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.
કર્મના બંધન તો જીવને જકડે,ના જગતમાં કોઈથી છટકાય
મળીકૃપા શ્રી સુર્યદેવની જીવને,જીવનમાં અનુભવેસમજાય
મનને મળેલ શ્રધ્ધા જ સાચી,જે પ્રદીપને બોરસદ લઈ જાય
અજબ શક્તિશાળી છો દેવ તમે,સુર્યદેવને કોઇથી ના અંબાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.
ૐ હ્રી સુર્યાય નમઃના મંત્રથી,જીવને અનંત શાંન્તિ મળી જાય
સુર્યદેવના આગમને દુનીયા  જાગે,ને આથમતા સૌ  સુઈ જાય
અજબલીલા  અવીનાશીની,જે સાચીનિર્મળ ભક્તિએ મેળવાય
નાકોઈ મોહ રહે જીવનમાં,કે ના જીવ જન્મના બંધનથી બંધાય
………..એ  જ પ્રાર્થના મનથી કરુ  હુ,જે તમારી કૃપા જ આપી જાય.

=========================================

February 3rd 2016

માડીનો પ્રેમ

.               . માડીનો પ્રેમ

તાઃ૩/૨/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગુણલા ગાતા,જીવને અનંત સુખ મળી જાય
પાવનરાહ મળતા જીવને,શ્રધ્ધાએ માડી કૃપા થઈ જાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.
આંગણેઆવી રાહ જોઉ મા,આવી આ ઘર પાવન કરી જાય
શ્રધ્ધા રાખી માડી દર્શન કરવા,મારા અંતરમાં આનંદથાય
મારુ તારુની માયાને છોડતા,જીવને ભક્તિ રાહ મળી જાય
ના માગણી ના મોહ સ્પર્શે જીવને,જ્યાં માતારી કૃપા થાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.
પળે પળ ના હાથમાં માનવીના,જે સમય સમયે સમજાય
મનથીકરેલ માળા માડીની,દેખાવની દુનીયા ભગાડી જાય
કૃપાનીકેડી પામવા માડી તારી,સાચીભક્તિ અંતરથી થાય
શ્રધ્ધા પ્રેમને સ્વીકારી મા,અંતે જીવને મુક્તિરાહ મળી જાય
…………નિર્મળ ભક્તિભાવ મળે જીવને,જ્યાં માડીનો પ્રેમ મળી જાય.

========================================

January 19th 2016

ભજનભક્તિ

.                 .ભજનભક્તિ

તાઃ૧૯/૧/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજનભક્તિમાં અજબ શક્તિ છે,જે નિર્મળતાએ સહેવાય
મનથી કરેલ સાચી ભક્તિ,પરમાત્માની કૃપા લાવી જાય
………….એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
કરેલ ભજન એ મનને પ્રેરે,જે  દેહને અનુભવથી સમજાય
પાવનરાહપામવા જીવનમાં,અંતરથી પ્રભુનીભક્તિ થાય
ઉજ્વળ જીવનનીકેડી મળતા,પ્રભુભજનનીરાહ મળી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
માનવજીવન એ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
સુખશાંન્તિના વાદળ સ્પર્શે,જેસાચી ભજનભક્તિએ મેળવાય
નિર્મળભાવથી સેવાકરતાં જીવને,કૃપાએમુક્તિરાહ મળીજાય
કર્મના બંધન છુટે જીવથી,જ્યાં પરમાત્માની દ્રષ્ટિ પડી  જાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.

======================================

December 30th 2015

શીતળ

.                       .શીતળ

તાઃ૩૦/૧૨/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ જીવન ને શીતળરાહ,જીવને આપે ઉજ્વળ રાહ
માનવદેહ મળે જગતે જીવને,ના કળીયુગ સ્પર્શી જાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
નિર્મળ ભાવે જીવન જીવતા,જીવ ઘણુ સહન કરી જાય
એકજ નિખાલસ ભાવનાએ,પરમાત્માની કૃપાથઈજાય
મળે માનવતાનો સાથ જીવને,જ્યાં રાહ સાચી પકડાય
પ્રેમમળે અંતરને સાચો,જેને ના કલીયુગ પણ અડીજાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
ભક્તિભાવને મનથી પકડતા,પ્રેમનીરાહ પણ મળીજાય
મનથી કરેલ ભક્તિસાચી,ને તનથી સાચી મહેનત થાય
ના કોઇ અપેક્ષાય રહે,કે ના બીજા જન્મને જીવ અથડાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં જલાસાંઈ રાજીથાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.

************************************************

December 27th 2015

પરમાત્માનો પ્રેમ

jalabapa's birthday

 

 

.                 પરમાત્માનો પ્રેમ

તાઃ૨૭/૧૨/૨૦૧૫                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ પરમાત્માનો  જીવને,જ્યાં નિર્મળ ભક્તિ થાય
મોહમાયા દુર મુકીને ભજતા,જીવ પર કૃપા પ્રભુનીથાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જ્યાં સાચી ભક્તિ થાય
અંતરથી કરેલ માળા જીવનમાં,શાંન્તિની વર્ષા કરી જાય
મનથી કરેલ વંદન પરમાત્માને,સરળ જીવન આપી જાય
ભક્તિરાહે જીવન જીવતા,અંતે જીવને મુક્તિરાહ દઈ જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
આરતી અર્ચન પ્રેમે કરતા,માતાની અસીમકૃપા થઈ જાય
કુળદેવીને અંતરથી વંદન કરતા,સંતાની પ્રેમ મળી જાય
માતાનીઅખંડ આરાધના કરતા,જીવનો જન્મસફળ થાય
અવનીપરના આગમને જીવને,માતાની કૃપા  મળી જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.

***************************************************‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

December 26th 2015

प्रेमकी गंगा

.                    .प्रेमकी गंगा 

ताः२६/१२/२०१५                  प्रदीप ब्रह्मभट्ट

निर्मळ जीवन मील जाता है,जहां प्रेमकी गंगा बहेती है
प्रेम भावना रखके चले,जीवनमें ज्योतप्रेमकी जलती है
……..येही तो है इन्सानीयत,जीवन में भक्तिप्रेमसे मीलती है.
माया मोहका बंधन है जगमें,जहां कलीयुगकी केडी है
संभलके चलते जीवनमें.कुदरतकी क्रुपाही हो जाती है
प्रेमकीराह जगतमेंचलती,ना इन्सानको समझ आतीहै
कर्मका बंधन जीवको जकडे,ना कोई जीवको कहेती है
……..येही तो है इन्सानीयत,जीवन में भक्तिप्रेमसे मीलती है.
जन्म मरण ये तो है बंधन जीवका,नाकोइ दुर जाते है
आगमन हे बंधन कर्मका,जीवको अवनीपर ले आता है
परमात्माकी एक ही क्रुपा,जहां जीवको मुक्ति मीलतीहै
आवनजावनसे बच जानेसे,जीव प्रभुके चरणमे रहेता है
……..येही तो है इन्सानीयत,जीवन में भक्तिप्रेमसे मीलती है.

====================================

« Previous PageNext Page »