August 4th 2022
***
***
. પવિત્રકૃપાળુ બાબા
તાઃ૪/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જીવનમાં કર્મનોસંગાથ મળી જાય
અદભુત પવિત્રકૃપા માનવદેહને આપવા,પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવીજાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
સંતસાંઇબાબાએ પવિત્રપ્રેરણા આપી માનવદેહને,જે દેહની માનવતા મહેંકી જાય
અવનીપરના માનવદેહને સમયની સાથે ચાલવા,ના ધર્મકર્મને પકડીને દુર રહેવાય
પવિત્રપ્રેરણા કરી સાંઇબાબાએ માનવદેહને,જે હિન્દુ મુસ્લીમ ધર્મથી બચાવીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો અવનીપર,જે શેરડીગામ આવીને પ્રેરણા કરીજાય
મળેલદેહની માનવતા પ્રસરાવીકર્મથી,નાધર્મકર્મની કેડી અડીજાય એજકૃપા કહેવાય
સંત સાંઇબાબાએ આંગણી ચીંધી મળેલદેહને,જે શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
જીવને માનવદેહ મળે અવનીપર જે સમય સાથે લઈજાય,એ ગતજન્મથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્ર પ્રેરર્ણા કરવા એજન્મ લઈ જાય
દેહને પાવનરાહ દેવા નિરાધાર થઈ શેરડી આવીજાય્,જે સાંઇબાબાથી ઓળખાય
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે દુનીયામાં પવિત્રસંતથી કૃપા કરીજાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિ કરતા,મળેલદેહને શ્રધ્ધા અને સબુરીથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
*******************************************************************
August 3rd 2022
. પવિત્ર કૃપાળુમાતા
તાઃ૩/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે જગતમાં,જે ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શ્રીવિષ્ણુ ભગવાનના એ પત્નિ હતા,જે ધનવર્ષાથી ભક્તને સુખ આપીજાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
મળે માતાનો પવિત્રપ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પુ.લક્ષ્મીમાતાની પુંજાય કરાય
ઑમ મહાલક્ષ્મીએ નમો નમઃથી ધુપદીપ કરીને,માતાની ઘરમાં આરતી ઉતારાય
પવિત્રકૃપામળે માતાની શ્રધ્ધાથી ભક્તિકરતા દેહને,જે જીવનમાં સુખ આપી જાય
પરમકૃપાળુ શ્રી વિષ્ણુભગવાન સંગે પુજ્ય લક્ષ્મીમાતા,એમનીપુંજાથી અનુભવ થાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર ધર્મ હિન્દુ છે જે પવિત્રરાહે જીવન જીવાડીનેજ,સુખ આપી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લઈને,પવિત્રકૃપાએ ભારતદેશને પવિત્રદેશ કરીજાય
માનવદેહને જીવનમાં લશ્મીમાતાની કૃપાએ,જીવનમાં ધનની કૃપાએ સુખ મેળવાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા જીવના દેહથી રખાય,એજ માતાનોપ્રેમ કહેવાય
...ભારતદેશમાં હિન્દુધર્મમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈને, દેશને પવિત્ર કરી જાય.
#####################################################################
August 2nd 2022
+++
+++
. . પવિત્રસંતાન ભોલેનાથના
તાઃ૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિન્દુધર્મની પવિત્ર જ્યોત જગતમાં પ્રસરાવી,જે શંકર ભગવાનની કૃપા કહેવાય
પવિત્ર પરિવાર થયો જેમાં શંકર ભગવાન,સંગે પત્નિ પાર્વતી જીવનસંગીનીથાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
પાવનકૃપા મળે ભોલેનાથની,જ્યાં દુધ અર્ચના કરી ઑંમ નમઃ શિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળી માબાપની શ્રીગણેશને,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રરાહ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથીજન્મલઈ જીવનેપ્રેરણા કરીજાય
જીવને મળેલ માનવદેહના જીવનમાં,શ્રી ગણેશની કૃપાએ પવિત્ર ભાગ્ય મળીજાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરતા,પરમાત્માની પાવનકૃપાજ દેહને મળી જાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ મળી જાય,જે ગતજન્મના કર્મથીમેળવાય
શ્રી ગણેશની કૃપા મળે સમ્ગે પત્નિ રીધ્ધીસિધ્ધીના,દેહને આશિર્વાદ મળી જાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
######################################################################
August 2nd 2022

. .પવિત્રકૃપા મળીજાય
તાઃ૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ જીવને,અનેકદેહથી સમયે જન્મ મળતો જાય
નિરાધારદેહથી જીવને બચાવીનેજાય,જે પાવનરાહે સમયસમજીને ચાલવા પ્રેરીજાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળતી જાય.
જીવને સંબંધ દેહનો અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી જન્મ મળીજાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુ જાનવર પક્ષીથી,જન્મ મળતા સમયે અનુભવાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જેને સમયનીસાથે ચાલતા દેહનેસમજાય
માનવદેહએ પાવનકૃપા પ્રભુની કહેવાય,જીવનમાં પવિત્રરાહે જીવવા ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
ભગવાનની પાવનકૃપા મળે જીવનંમાં,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં કર્મ કરતા દેહને અનુભવથાય,જે દેહને સમય સાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જે જીવનમાં દેહને પવિત્રરાહે દોરી જાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
****************************************************************
August 1st 2022
. જય મેલડીમાતા
તાઃ૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્રકૃપા મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને સમયે,સવાર અને સાંજની પવિત્ર રાહ મળે
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર જીવનુ અનેકદેહથી આગમન થાય,જે આગમનવિદાયથીજ દેખાય
મળેલમાનવદેહ એપાવનકૃપા પ્રભુની,જીવનમાં દેવ અને દેવીઓની પુંજા થાય
ભારતદેશમાં અનેક પવિત્રદેહથી ભગવાને જ્ન્મલીધો,એ પવિત્રકૃપાજ કહેવાય
શ્રધ્ધારાખીને સવારે જય મેલડી માતાનુ સ્મરણ કરતા,માતાની કૃપા મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
અવનીપર મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
સમયે જીવને નિરાધારદેહ મળે અવનીપર,એ નાકોઇ આશાઅપેક્ષાથી જીવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી મેલડીમાતાની,ઘરમાં પુંજા કરતા કૃપા મેળવાય
હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની પુંજાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....જીવનમાં માતાની પવિત્રકૃપાએ ઘરમાં,ભક્તિ કરી મેલડીમાતાને વંદન કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.
July 31st 2022
+++
+++
. પવિત્ર માતાજી
તાઃ૩૧/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી દુર્ગા માતાની જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની રાહ આપી જાય
સમયની સાથ ચાલતા માનવદેહને અવનીપર,હિન્દુધર્મની પવિત્રકૃપા મળી જાય
………..ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસ ભાવનાથી પ્રભાતે માતાને વંદન કરતાજ્,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં લાગણી મોહને દુર રાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાને વંદનથાય
પવિત્રકૃપાળુ માતા છે હિન્દુધર્મમાં,મળેલદેહથી શ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરાય
જીવને અવનીપર માનવદેહમળે જેપરમાત્માનીકૃપા,એ દેહને સમયથી અનુભવાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
હિન્દુધર્મમાં પવિત્રમાતાએ અનેકદેહથી ભારતમાં જન્મલીધા,જેપવિત્રદેશ થઈજાય
ભગવાને લીધેલા અનેકદેહની શ્રધ્ધાથી પુંજન કરતા,માનવદેહને સુખ મળી જાય
માનવદેહને શ્રધ્ધાનો સંબંધ છે જીવનમાં,જે મળેલદેહને સ્મયની સાથે લઈ જાય
જીવનમાં સમયની સાથે ચાલવા અવનીપર,પ્રભુનીકૃપાએ સવારસાંજ મળી જાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
#########################################################
July 29th 2022
. .પવિત્રકૃપા સુર્યદેવની
તાઃ૨૯/૭/૨૦૨૨ (શ્રાવણમાસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે દેહના થઈ રહેલકર્મથી સમજાય
પાવનરાહ મળે જીવનાદેહને અવનીપર,એ જગતમાં સુર્યદેવની પવિત્રકૃપા કહેવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
અવનીપરના દેહને સમયની સમજણ પડે,જે સુર્યદેવના ઉદયથી સવાર મળી જાય
જગતપર આજઅને કાલથી જીવન જીવાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી કહેવાય
મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલતા,દેહને દીવસથી સવાર સાંજ મેળવાય
પવિત્રપાવનકૃપા સુર્યદેવની જીવનમાં,જે હિન્દુધર્મમાં ઑંમ હ્રી સુર્યાય નમથી પુંજાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
જગતમાં પવિત્રકૃપામળે હિન્દુધર્મથી,જ્યાં પરમાત્મા ભારતમાં અનેકદેહથી જન્મીજાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રભુમી કરી,જે ભગવાનની પવિત્ર પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહપર સુર્યદેવની અદભુતકૃપા,એ દેહને જીવનમાં સવારસાંજ આપીજાય
અબજો સમયથી અવનીને જીવતી રાખવા,પુજ્ય સુર્યદેવની પાવનકૃપા એજ જીવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય
###################################################################
July 27th 2022
લગ્ન દીવસની શુભેચ્છા
તાઃ૩૦/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના શ્રી પરિમલભાઈને,એ ભગવાનની કૃપા કહેવાય
સમયની સાથે ચાલતા લગ્ન થતા,પવિત્ર જીવનસંગીની મધુબેન પત્નિથી ઓળખાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
પવિત્રકૃપાએ જીવનમાં ભજનભક્તિને સાચવી,હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય
મળેલદેહના જીવનમાં પવિત્રપ્રસંગમાં પુંજાવિધીકરી,પ્રભુનીકૃપાથી આશિર્વાદઆપીજાય
પરિમલભાઈની પવિત્રપુંજા વિધીમાં,પત્નિ શ્રીમતી મધુબેન પણ સમયે પુંજા કરી જાય
પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે જે હિન્દુધર્મની,પવિત્ર જ્યોત પ્રગટાવીને ભક્તિ કરી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
જગતમાં સમયને નાપકડાય કોઇદેહથી,પરમાય્માની કૃપાએ મળૅલદેહને સમયૅ સમજાય
મળેલ માનવદેહ પર પરમાત્માનીકૃપા,જીવનમાં પવિત્રહિન્દુ તહેવારમાં પુંજાવિધી કરાય
પવિત્ર આશિર્વાદ મળે પુજ્ય પરિમલભાઈના,સંગે શ્રીમતી મધુબેનની પ્રેરણા મળીજાય
જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરતા ભક્તોની,પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
######################################################################
July 26th 2022
***
***
. સંગાથ પ્રેમનો
તાઃ૨૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા મળેલ માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહના જીવનમાં પવિત્રકૃપાએ સંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
જીવને અવનીપર આગમનવિદાયથી અનુભવાય,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી સમયે આગમન થાય,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની આપવિત્રકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી માનવદેહ મળી જાય
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મકરાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા થાય
હિન્દુધર્મની પવિત્રરાહ મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે દેહને જીવનમાં સમયસાથે મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એઅંતે જીવને જન્મમરણથી બચાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
**************************************************************
July 25th 2022
*****
*****
. .સાથ મળે સમયનો
તાઃ૨૫/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા ભગવાનની જગતમાં,જે મળેલ માનવદેહને સમયેજ સમજાય
શ્રધ્ધારાખીને પવિત્ર જીવન જીવતા,પ્રભુની કૃપાએ પાવનરાહ મળીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતા દેખાય
અનેક નિરાધારદેહ મળે,જે પ્રાણી પશુ જાનવર પક્ષીથી જીવનેમળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે સમયસાથે લઈ જાય
પ્રભુની કૃપાએ પ્રેરણા મળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
સમયને નાપકડાય મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પુંજન થાય
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મલઈ,હિન્દુધર્મ પવિત્રકરીજાય
શ્રધ્ધારાખીને પુંજન કરતા ઘરમાં,પરમામાની પવિત્રકૃપાનો અનુભવ થાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
###############################################################