August 4th 2022

પવિત્રકૃપાળુ બાબા

***શ્રી સાંઇબાબા***
.           પવિત્રકૃપાળુ બાબા

તાઃ૪/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જીવનમાં કર્મનોસંગાથ મળી જાય 
અદભુત પવિત્રકૃપા માનવદેહને આપવા,પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવીજાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
સંતસાંઇબાબાએ પવિત્રપ્રેરણા આપી માનવદેહને,જે દેહની માનવતા મહેંકી જાય
અવનીપરના માનવદેહને સમયની સાથે ચાલવા,ના ધર્મકર્મને પકડીને દુર રહેવાય
પવિત્રપ્રેરણા કરી સાંઇબાબાએ માનવદેહને,જે હિન્દુ મુસ્લીમ ધર્મથી બચાવીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો અવનીપર,જે શેરડીગામ આવીને પ્રેરણા કરીજાય
મળેલદેહની માનવતા પ્રસરાવીકર્મથી,નાધર્મકર્મની કેડી અડીજાય એજકૃપા કહેવાય
સંત સાંઇબાબાએ આંગણી ચીંધી મળેલદેહને,જે શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
જીવને માનવદેહ મળે અવનીપર જે સમય સાથે લઈજાય,એ ગતજન્મથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્ર પ્રેરર્ણા કરવા એજન્મ લઈ જાય
દેહને પાવનરાહ દેવા નિરાધાર થઈ શેરડી આવીજાય્,જે સાંઇબાબાથી ઓળખાય
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે દુનીયામાં પવિત્રસંતથી કૃપા કરીજાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિ કરતા,મળેલદેહને શ્રધ્ધા અને સબુરીથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
*******************************************************************
   

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment