August 23rd 2022

પાવનરાહનો સંગાથ

bhakti karta chhute mara pran | Dharmik Topic
.           પાવનરાહનો સંગાથ

તાઃ૨૩/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેમાનવદેહ જીવને એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા દેહને અડી જાય
અવનીપર મળેલ જીવનાદેહને પરમાત્માની કૃપાએ,જીવને સમય સાથે લઈજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
કુદરતની પવિત્રકૃપામળે અવનીપર મળેલદેહને,એ દેહને પવિત્રકર્મ કરાવી જાય.
શ્રધ્ધાનો સંગાથ મળે માનવદેહને જીવનમાં,જે પ્રભુનીકૃપાએ ભક્તિ મળી જાય 
જીવને જગતમાં અનેકદેહનો સંબંધછે,જે ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય
અવનીપરના નિરાધારદેહને નાકર્મનોસંબંધ,જેપ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહ લઈ ભારતનીભુમીને,જગતમાં એ પવિત્ર કરી જાય
પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ભગવાને લીધેલદેહની,ઘરમાં ધુપદીપકરીપુંજાથાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પાવનરાહનો સંગાથ આપીજાય
પવિત્રરાહે જીવન જીવતા માનવદેહના જીવને,પ્રભુ જન્મમરણથી મુક્તિઆપીજાય  
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
**********************************************************************
 
August 23rd 2022

અનંતપ્રેમની કૃપા

===હૃદયનો પ્રેમ Hradyano Prem===
.             અનંતપ્રેમની કૃપા
        (પુજ્ય મોટા હરિ ઓમ આશ્રમ)
તાઃ૨૩/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જીવનામળેલદેહપર,જે જીવને જન્મમરણથી બચાવીજાય
અવનીપરનુ આગમનવિદાય એ જીવનુ,જે ગતજન્મના થયેલ કર્મથી મળતુ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
જીવને જન્મથી ભારતદેશમાં દેહ મળે,એજ ભગવાનની પવિત્રકૃપા થઈ કહેવાય
અવનીપરનુ આગમન એ મળેલદેહના કર્મથી મેળવાય,જે ગતજન્મથી થઈ જાય
ભારતદેશમાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય,જે માનવદેહને પ્રેરણાજ કરી જાય્
જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જે મળેલદેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
દુનીયામાં ભગવાનની અનંતપ્રેમનીકૃપા મળીગઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુની પ્રેરણાજ મળે,એ જીવનમાં શ્રધ્ધાની રાહે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,ત્યાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
જન્મમળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,ભારતદેશ મળેલદેહને સદમાર્ગે લઈ જાય
...અદભુતલીલા જગતમાં ભગવાનનીકહેવાય,જે માનવદેહને પ્રભુની ભક્તિ બચાવી જાય.
#######################################################################