August 8th 2022

પવિત્રક્ર્પા પરમાત્માની

***ભગવાન શંકર કોણ છે? | ૠષિ ચિંતનના સાનિધ્યમાં*** 
          .પવિત્રક્ર્પા પરમાત્માની

તાઃ૮/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મબટ્ટ  

પરમાત્માએ ભારતદેશમાં પવિત્રદેહ લીધો,જે પવિત્રકૃપાળુ શંકરભગવાનથી ઓળખાય
પવિત્ર શક્તિશાળી એદેવકહેવાય,એ હિમાલચપર પવિતગંગાનદી જટાથી વહાવીજાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
સોમવારના પવિત્ર દીવસે શંકરભગવાનને,શ્રધ્ધાથી ઓમ નમઃશિવાયથી વ્ંદન કરાય
શંકરભગવાનના શીવલીગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરી,શંકરભગવાનની પુંજા કરાય
પવિત્રકૃપાળુ પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જે રાજા હિમાલયની પવિત્રદીકરી કહેવાય
હિન્દુધર્મમાં પવિત્ર શક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મની જ્યોતપ્રગટાવી પ્રભુએ,જે જીવને મળેલમાનવદેહને કૃપાએ મુક્તિમળીજાય
પવિત્ર સંતાન હિન્દુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા,શ્રીગણેશથી ઘરમાંપુંજાકરાય
પિતા શંકરભગવાન અને માતાપાર્વતીનીકૃપાએ,શ્રીગણેશનીપત્નિ રિધ્ધી સિધ્ધી થાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
**************************************************************************


  


August 8th 2022

શ્રાવણમાસને વંદન

 એક બિલ્વં શિવાર્પણમ્. – SATVA
             .શ્રાવણમાસને વંદન   

 તાઃ૮/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ         

ભારતદેશની ભુમીપર હિન્દુધર્મમાં શ્રધ્ધાળુ ભક્તોથી,પવિત્ર તહેવારને સમયે ઉજવાય
મળે કૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર શ્રાવણમાસનેજ વંદન કરાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગપર દુઘ અર્ચના કરાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરવા પ્રેરી જાય
શ્રાવણમાસમાં મળેલદેહથી સમયે ઘરમાં પુંજા કરતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
સોમવારના પવિત્રદીવસે ઑંમ નમઃશિવાયથી,શંકર ભગવાનને ધુપદીપકરી પુંજાથાય
પવિત્ર આશિર્વાદ મળતા માતાપાર્વતીની કૃપાથી,પુત્ર ગણપતિની કૃપાય મળી જાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
જીવને અવનીપર અનેકદેહથી જન્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ દેહ મળી જાય
જગતમાં જન્મમરણથી જીવને આગમનમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
જીવને સમયે અવનીપર દેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથીજ બચાવી જાય
શંકર ભગવાનને શ્રધ્ધાથી વંદન કરીને પુંજા કરતા,માનવદેહપર પવિત્રકૃપા થઈ જાય
.......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
જગતપર પવિત્રકૃપા કરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય
શ્રધ્ધારાખીને હિન્દુ ધર્મમાં માનવદેહથી પુંજા કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળી જાય
શ્રીશંકરભગવાન સાથે પાર્વતીમાતાની કૃપાથી,ભાગ્યવિધાતા શ્રીગણેશની ક્ર્પા થાય
માનવદેહને જીવનમા પવિત્રવિઘ્ન હર્તા અને ભાગ્યવિધાતાથી શ્રીગણેશથી ઓળખાય
 ......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય.
######################################################################