August 8th 2022

પવિત્રક્ર્પા પરમાત્માની

***ભગવાન શંકર કોણ છે? | ૠષિ ચિંતનના સાનિધ્યમાં*** 
          .પવિત્રક્ર્પા પરમાત્માની

તાઃ૮/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મબટ્ટ  

પરમાત્માએ ભારતદેશમાં પવિત્રદેહ લીધો,જે પવિત્રકૃપાળુ શંકરભગવાનથી ઓળખાય
પવિત્ર શક્તિશાળી એદેવકહેવાય,એ હિમાલચપર પવિતગંગાનદી જટાથી વહાવીજાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
સોમવારના પવિત્ર દીવસે શંકરભગવાનને,શ્રધ્ધાથી ઓમ નમઃશિવાયથી વ્ંદન કરાય
શંકરભગવાનના શીવલીગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરી,શંકરભગવાનની પુંજા કરાય
પવિત્રકૃપાળુ પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જે રાજા હિમાલયની પવિત્રદીકરી કહેવાય
હિન્દુધર્મમાં પવિત્ર શક્તિશાળી શંકર ભગવાન કહેવાય,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મની જ્યોતપ્રગટાવી પ્રભુએ,જે જીવને મળેલમાનવદેહને કૃપાએ મુક્તિમળીજાય
પવિત્ર સંતાન હિન્દુધર્મમાં વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા,શ્રીગણેશથી ઘરમાંપુંજાકરાય
પિતા શંકરભગવાન અને માતાપાર્વતીનીકૃપાએ,શ્રીગણેશનીપત્નિ રિધ્ધી સિધ્ધી થાય
....પવિત્ર ભગવાનનાદેહથી જગતમાં ભારતદેશને,હિન્દુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જાય.
**************************************************************************


  


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment