August 15th 2022

બમ બમ ભોલે મહાદેવ

***SHIV Anant Shakti - Sada Shiv Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Sada Shiv Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Bhajman Har Har Bholenath Bhajman Bam Bam Bholenath Sada Shiv***
.           .બમ બમ ભોલે મહાદેવ

તાઃ૧૫/૮/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પવિત્ર કૃપાળુ શંકરભગવાન છે,જે પવિત્રગંગાનદીને જટાથી વહાવી જાય
માતા પાર્વતીના એ પતિદેવ થયા,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના એ પિતા કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
પરમકૃપાળુ ભગવાન છે હિંદુધર્મમાં,જેમની સોમવારે ઓમ નમઃ શિવાયથી પુંજા કરાય
ભારતદેશમાં હિમાલયપર પવિત્ર ગંગાનદીને વહાવી,મળેલમાનવદેહને અમૃત આપીજાય
ભગવાનના દેહને પવિત્રરાહ આપવા હિમાલયદેવની,પવિત્ર પુત્રી પાર્વતીને પરણી જાય
પવિત્રક્ર્પાથી જીવનમાં સંતાન થયા,જે ભાગ્યવિધતા અને વિઘ્નહર્તા શ્રીગણેશ કહેવાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાન હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય 
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે શ્રી કાર્તિક થાય,અને દીકરી અશોક સુંદરી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહ્સ્થીજન્મલઈજાય
જીવને મળેલ માનવદેહને પ્રરણાથી ક્ર્પા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
.....શ્રધ્ધાથી હિંદુધર્મમાં પ્રભાતે બમ બમ ભોલે મહાદેવથી,શિવલીંગ પર દુધ અર્ચના કરાય.
#########################################################################

	
August 15th 2022

આઝાદ દીવસ

 ભારતની આન-બાન-શાન એવા વર્તમાન 'ત્રિરંગા'ની વર્ષ ૧૯૦૭ થી ૧૯૪૭ એટલે કે આઝાદી સુધીની સફરની એક સચિત્ર ઝલક – City Watch News
.               આઝાદ દીવસ

 તાઃ૧૫/૮/૨૦૨૨   (૧૫મી ઓગસ્ટ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

જગતમાં પવિત્ર ભારતદેશ છે,જેને ભારતવાસીઓની શક્તિથી આઝાદી મળી જાય
પવિત્ર શક્તિશાળી ભારતીઓ છે,જેમની તાકાતથી અંગ્રેજીઓથીઆઝાદી મેળવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે હિંદુધર્મથી દેહને પવિત્રરાહેલઈજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જે જગતમાં ભારતદેશથી માનવદેહને સમય સમજાય
ભારતદેશ પવિત્રદેશછે જગતમાં,જેને આઝાદીના દીવસે જનગણમનથી સન્માનકરાય
ગુજરાતીઓની અનેક પવિત્રરાહે,દુનીયામાં માનવદેહંથી પવિત્રરાહે મદદ કરતા જાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,નાકોઇ અપેક્ષાથી જીવન જીવાય
જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,ભારતદેશ માનવદેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશની આઝાદી જગતમાં પવિત્રશાનછે,જે ભારતવાસીઓનુ કર્મથી સન્માન થાય
ધ્વજવંદન કરી આઝાદીનાદીવસે સન્માન કરાય,જે ભારતદેશની જગતમાં શાનકહેવાય
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મી જાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશપર,એ દેશમાં માનવદેહથી જન્મમળે એ કૃપાકહેવાય
આઝાદીના પવિત્રદીવસને ભારતવાસીઓથી,વંદેમાતરમ કહીને સલામકરી વંદન કરાય
અનેક પવિત્રકર્મની રાહ પકડીને ચાલતા ભારતીઓનુ,જગતમાંય પ્રેમથી સન્માન કરાય 
.....એ પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ આવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$