August 2nd 2022

પવિત્રસંતાન ભોલેનાથના

+++શ્રીગણેશમહાપુરાણ: Shri Ganesh Mahapuran (Gujarati) | Exotic India Art+++

.          . પવિત્રસંતાન ભોલેનાથના    

 તાઃ૨/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
હિન્દુધર્મની પવિત્ર જ્યોત જગતમાં પ્રસરાવી,જે શંકર ભગવાનની કૃપા કહેવાય
પવિત્ર પરિવાર થયો જેમાં શંકર ભગવાન,સંગે પત્નિ પાર્વતી જીવનસંગીનીથાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
પાવનકૃપા મળે ભોલેનાથની,જ્યાં દુધ અર્ચના કરી ઑંમ નમઃ શિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળી માબાપની શ્રીગણેશને,જે શ્રધ્ધાળુ ભક્તોને પવિત્રરાહ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથીજન્મલઈ જીવનેપ્રેરણા કરીજાય
જીવને મળેલ માનવદેહના જીવનમાં,શ્રી ગણેશની કૃપાએ પવિત્ર ભાગ્ય મળીજાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરતા,પરમાત્માની પાવનકૃપાજ દેહને મળી જાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ મળી જાય,જે ગતજન્મના કર્મથીમેળવાય
શ્રી ગણેશની કૃપા મળે સમ્ગે પત્નિ રીધ્ધીસિધ્ધીના,દેહને આશિર્વાદ મળી જાય
....પવિત્રસંતાન થયા જીવનમાં શ્રીગણેશ,જે હિન્દુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
###################################################################### 
             
August 2nd 2022

પવિત્રકૃપા મળી જાય

14 ઓગસ્ટ અષાઢી અમાસ(દિવાસો), આ ઉપાય કરવાથી મળે છે લક્ષ્મી કૃપા

.          .પવિત્રકૃપા મળીજાય

તાઃ૨/૮/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપાએ જીવને,અનેકદેહથી સમયે જન્મ મળતો જાય
નિરાધારદેહથી જીવને બચાવીનેજાય,જે પાવનરાહે સમયસમજીને ચાલવા પ્રેરીજાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળતી જાય.
જીવને સંબંધ દેહનો અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી જન્મ મળીજાય
નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુ જાનવર પક્ષીથી,જન્મ મળતા સમયે અનુભવાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જેને સમયનીસાથે ચાલતા દેહનેસમજાય
માનવદેહએ પાવનકૃપા પ્રભુની કહેવાય,જીવનમાં પવિત્રરાહે જીવવા ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
ભગવાનની પાવનકૃપા મળે જીવનંમાં,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં કર્મ કરતા દેહને અનુભવથાય,જે દેહને સમય સાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જે જીવનમાં દેહને પવિત્રરાહે દોરી જાય
.....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય.
****************************************************************