શ્રાવણમાસને વંદન
.શ્રાવણમાસને વંદન તાઃ૮/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતદેશની ભુમીપર હિન્દુધર્મમાં શ્રધ્ધાળુ ભક્તોથી,પવિત્ર તહેવારને સમયે ઉજવાય મળે કૃપા પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર શ્રાવણમાસનેજ વંદન કરાય .......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગપર દુઘ અર્ચના કરાય. પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરવા પ્રેરી જાય શ્રાવણમાસમાં મળેલદેહથી સમયે ઘરમાં પુંજા કરતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય સોમવારના પવિત્રદીવસે ઑંમ નમઃશિવાયથી,શંકર ભગવાનને ધુપદીપકરી પુંજાથાય પવિત્ર આશિર્વાદ મળતા માતાપાર્વતીની કૃપાથી,પુત્ર ગણપતિની કૃપાય મળી જાય .......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય. જીવને અવનીપર અનેકદેહથી જન્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ દેહ મળી જાય જગતમાં જન્મમરણથી જીવને આગમનમળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય જીવને સમયે અવનીપર દેહથી જન્મ મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથીજ બચાવી જાય શંકર ભગવાનને શ્રધ્ધાથી વંદન કરીને પુંજા કરતા,માનવદેહપર પવિત્રકૃપા થઈ જાય .......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય. જગતપર પવિત્રકૃપા કરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય શ્રધ્ધારાખીને હિન્દુ ધર્મમાં માનવદેહથી પુંજા કરતા,જીવનમાં પવિત્રકૃપાજ મળી જાય શ્રીશંકરભગવાન સાથે પાર્વતીમાતાની કૃપાથી,ભાગ્યવિધાતા શ્રીગણેશની ક્ર્પા થાય માનવદેહને જીવનમા પવિત્રવિઘ્ન હર્તા અને ભાગ્યવિધાતાથી શ્રીગણેશથી ઓળખાય ......હિન્દુધર્મમાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરતા,સોમવારે શિવલીંગ પર દુઘ અર્ચના કરાય. ######################################################################