August 23rd 2022

પાવનરાહનો સંગાથ

bhakti karta chhute mara pran | Dharmik Topic
.           પાવનરાહનો સંગાથ

તાઃ૨૩/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેમાનવદેહ જીવને એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા દેહને અડી જાય
અવનીપર મળેલ જીવનાદેહને પરમાત્માની કૃપાએ,જીવને સમય સાથે લઈજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
કુદરતની પવિત્રકૃપામળે અવનીપર મળેલદેહને,એ દેહને પવિત્રકર્મ કરાવી જાય.
શ્રધ્ધાનો સંગાથ મળે માનવદેહને જીવનમાં,જે પ્રભુનીકૃપાએ ભક્તિ મળી જાય 
જીવને જગતમાં અનેકદેહનો સંબંધછે,જે ગતજન્મનાદેહના થયેલકર્મથી મેળવાય
અવનીપરના નિરાધારદેહને નાકર્મનોસંબંધ,જેપ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
પરમાત્માએ અનેક પવિત્રદેહ લઈ ભારતનીભુમીને,જગતમાં એ પવિત્ર કરી જાય
પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ભગવાને લીધેલદેહની,ઘરમાં ધુપદીપકરીપુંજાથાય
પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પાવનરાહનો સંગાથ આપીજાય
પવિત્રરાહે જીવન જીવતા માનવદેહના જીવને,પ્રભુ જન્મમરણથી મુક્તિઆપીજાય  
....જગતમાં પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલદેહને પાવનરાહ મળી જાય.
**********************************************************************
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment