November 6th 2008

હૈયામાં આનંદ

                                       હૈયામાં આનંદ

તાઃ૬/૧૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત  આનંદ હૈયે  થાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
પવિત્રપાવન જીવન થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જગનાબંધન અળગા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સસારી જીવન સાર્થક થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
માબાપની સાચી કૃપા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મનની મુરાદ સૌ પુરી થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
આશીશ મળે ને આનંદથાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
નિરંકારી ને નિર્મળ થવાય ,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જીવને જન્મ સાર્થક દેખાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સંતાનનો  સાચો સ્નેહ  મળે, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
દેખાવની દુનીયા ડુબી જાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
કામણકાયાના મોહ છુટીજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મારુતારુ સૌ અળગુ થઇજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય

============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment