March 7th 2024

અદભુતકૃપાએ મળે

***સોમવારે અવશ્ય કરો આ ઉપાય, મહાદેવ આપશે મનપસંદ આશીર્વાદ - Gujarati News | Must do this remedy on Monday Mahadev will give favorite blessing - Must do this remedy on Monday Mahadev*
.              અદભુતકૃપાએ મળે

તાઃ૭/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
જગતમાં સમયને નાપકડાય માનવદેહના જીવથી,એ પરમાત્માનીકૃપાએ અનુભવાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવથાય,નાકોઇ જીવના મળેલદેહથીદુર રહેવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળીજાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળે,આપવિત્રકૃપામળે,જે નિરાધારદેહથી બચાવીજાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇને પ્રેરીજાયુઉ
જગતમાં પવિત્ર હિન્દુધર્મથી માનવદેહને,ભારતદેશથી પ્રભુની પવિત્રપ્રેરણા મલિ જાય 
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
પવિત્રધર્મની પ્રેરણા માટે ભારતદેશના ભક્તો,દુનીયામાં શ્રધ્ધાથી મંદીર બનાવી જાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય,અને ત્યારપછી પ્રભુનેવંદનકરાય
જીવને જન્મથી માનવદેહમળે જીવનમાં,એ સમયેદેહને પ્રભુનીકૃપામળે જેસુખઆપીજાય
અવનીપર જીવનેજન્મમરણની રાહમળે,સમયે પ્રભુકૃપાએ જન્મમરણથી મુક્તિમળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય
##########################################################################

	
March 1st 2024

પવિત્ર સમયનોસાથ

****2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી, પ્રથમ દિવસે આ પદ્ધતિથી કરો કલશની સ્થાપના, જાણો શુભ સમય – Mantavyanews****
.             પવિત્ર સમયનોસાથ

તાઃ૧/૩/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભગવાનની જીવના મળેલ માનવદેહને,જે સમયસાથે જીવાડી જાય
મળેલદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડી જાય,પવિત્રરાહે કર્મનીકેડીને સચવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જીવને અવનીપર સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જન્મથીમળે માનવદેહને સમયનીસાથે ચલાય,પ્રભુની પવિત્રપ્રેરણાએ શ્રધ્ધાથીજીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં ઘરમાં ભગવાનની પુંજા કરાય,જે દેહને પવિત્રસુખ આપીજાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળેભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન જન્મીને,માનવદેહનેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં ભક્તિની પવિતરાહ મળી માનવદેહને,સમયે ઘરમા પ્રભુની આરતીકરાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય. 
જીવને અવનીપર સમયે જન્મથી આગમન મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં હિંદુધર્મનામંદીર,પવિત્રભક્તો શ્રધ્ધાથીબનાવી જાય
સમયે મંદીરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,ભગવાનની આરતી ઉતારાય
પવિત્રરાહે જીવનમાં ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનીકૃપા પરિવારને મળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
######################################################################

	
February 26th 2024

પવિત્ર પ્રભુપ્રેમ

###જાણો ક્યારે છે મોહિની એકાદશી ? ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સરળ કામ | Spiritual News in Gujarati Know when is Mohini Ekadashi Do this simple remedy to get grace###
.            પવિત્ર પ્રભુપ્રેમ   

તાઃ૨૬/૨/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                   
જગતમાં પવિત્રપ્રેમ પરમાત્માનો માનવદેહને મળે,જે પવિત્રરાહે લઈ જાય
ના મોહમાયાનો સંબંધઅડે દેહને,જે જીવનમાં પવિત્રકૃપાએ જીવનજીવાય  
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
અદભુતકૃપા અવનીપર સમયે પરમાત્માની,મળેલમાનવદેહને સમયેપ્રેરીજાય
જીવને સમયે જન્મમરણનો સમંધમળે,જે ગતજન્મના થયેલકર્મથી મળીજાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુકૃપાએરાહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
પવિત્રભારતદેશ છે જગતમાં,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
ભગવાને સમયેભારતદેશમાં પવિત્રજન્મથી,હિંદુધર્મમાં દેવદેવીઓથીજ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,ભારતમાં પવિત્ર મંદીરથીજ પુંજન કરાય
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
શ્રધ્ધાથી પ્રભુનીકૃપામળે ભક્તોને,સમયે અનેક પવિત્રમંદીર દુનીયામાં પુંજાય
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

 

February 23rd 2024

મળે સમયનો સાથ

*****આ વખતે શ્રાવણ મહિનામાં 4 નહીં પણ 8 સોમવાર હશે, 19 વર્ષ બાદ બન્યો અતિ દુર્લભ સંયોગ, જાણો તમને ફાયદો થશે કે નુકસાન*****
.            મળે સમયનો સાથ  

તાઃ૨૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પબિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાકે અપેક્ષા અડીજાય,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
પરમાત્માની પ્રેરણાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવી જાય
કુદરતની કેડી દેહને સમયનીસાથે લઈ જાય,એ કળીયુગ અને સતયુગથી સમજાય
અવનીપર જીવના મળેલદેહને જીવનમાં,ઉંમરની સાથેજ પ્રભુકૃપાએ જીવન જીવાય
મળેલદેહને જીવનમાં બાળપણ જુવની અને ઘેડપણ મળે,ના સમયથી દુર રહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
અવનીપર જન્મનાદેહને બાળપણમાં બાળસ્કુલમાં જવાય,જુવાનીએ સ્કુલમાભણાય
દેહને સમયે સમયનો સાથ મળે,જે દેહને જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાઈજાય
પવિત્રતલીલા જગતમાં ભગવાનની છે,જે પવિત્રદેહના કર્મથી જીવને સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની સમયેજદેહને મળે,એ જીવનમાં પ્રભુની પવિત્ર પ્રેરણા મળે
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
######################################################################

	
February 20th 2024

પવિત્રપ્રેમ સમયનો

 ***article by kishormakwana | મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે - Divya Bhaskar*** 
             પવિત્રપ્રેમ સમયનો

તાઃ૨૦/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય  
કળીયુગના સમયે અવનીપર નાકોઇથી દુર રહેવાય,સમયે પ્રભુનીકૃપા મેળવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
લાગણી મોહમાયાઅને કર્મનોસંબંધદેહને,જે જન્મથી મળેલદેહને ઉંમરે મળીજાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપાએજ જન્મ મળી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જ્યાં જીવનમાંશ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈ જાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે પવિત્ર ભારતદેશથી,માનવદેહને પ્રભુકૃપાઆપીજાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવાનીપ્રેરણા,મળેલદેહનેઉંમરથીઅનુભવાય
કળીયુગમાં મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરતા,સમયે મંદીરમાંય પુંજા કરાય 
માનવદેહને ઉંમર એ સમયનોપવિત્રકૃપા કહેવાય,જે પ્રભુકૃપાએ પાવનરાહેજીવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જન્મથી મળેલ માનવદેહથી નાકદી સમયથી દુર રહેવાય,ના સમય પકડીને ચલાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહ,જેનિરાધાર દેહથી બચાવીજાય 
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમા પવિત્રદેહથી,જન્મલઈ મંદીરથી કૃપા કરી જાય 
અવનીપર મળેલદેહને પ્રભુનીપુંજાકરતા,દેહનાજીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
###################################################################
February 19th 2024

પ્રગટે પ્રેમનીજ્યોત

 ****
.             પગટે પ્રેમનીજ્યોત 

તાઃ૧૯/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલ માનવદેહને પ્રેરી જાય
શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી ધુપદીપકરી પુંજાકરતા,જીવનમાં પવિત્રપ્રેમથીજીવાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જન્મમળેલ દેહના જીવને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓથી સમયે જન્મલઈ જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર થઈ,જે પવિત્ર હિંદુમંદીર દુનીયામાં બનાવી જાય
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં પ્રભુ દેવદેવીઓથીજન્મી દેશનેપવિત્રકરીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રથમ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
સમયે તકમળતા ભગવાનના મંદીરમાં જઈને,ભક્તોની સાથે ધુપદીપકરીઆરતીકરાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
###################################################૩૩૩#################

	
February 16th 2024

મળેસંગાથ સમયનો

 &&&&&&
.              મળેસંગાથ સમયનો

તાઃ૧૬/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને પ્રભુકૃપાએ,સમયનો સંગાથ મળી જાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
જીવને જન્મમરણથી ધરતીપર આગમનવિદાય આપીજાય,જે સમયે અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,ના જીવના કોઇદેહથીકદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જે સમયે જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે કર્મનીકેડીથીમળે
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,જે મળેલદેહને ઉંમરનોસાથમળે જેકૃપાકહેવાય  
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે જીવને,જે નિરાધારદેહથી બચાવી જાય
જન્મમરણનોસંબંધ જીવને સમયેસમજાય,શ્રધ્ધાની પવિત્રભક્તિએ મુક્તિમળીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
####################################################################

 

February 13th 2024

પવિત્રસગાથ સમયનો

********
.           પવિત્રસંગાથ સમયનો

તાઃ૧૩/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી પવિત્રરાહે ભક્તિકરતા માનવદેહને,જીવનમાં ભગવાનની કૃપા થાય
જગતમાં જીવને પ્રભુનીકૃપાએ મળેલદેહનાકર્મથી,જીવને જન્મમરણ મળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં દેહથી આગમનવિદાય મળૅ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે નાકોઇકર્મથી દેહથી જીવનજીવાય
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં અનેકદેહથી જન્મલઈ,પ્રભુ માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંપુંજાએપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અનેકદેહનો સંબંધ જીવને સમયે મળે,નાકોઇ જીવથી કદી સમયથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવને મળે,જે ગત જન્મનાદેહના કર્મથી અનુભવાય
માનવદેહ એજપ્રભુનીકૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી બચાવીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોથી અનેક હિંદુ મંદીરમાં પુંજા કરાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
####################################################################
February 5th 2024

નામોહમાયાની માગણી

 @@@@@@
.           નામોહમાયાની માગણી

તાઃ૫/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
પવિત્રક્રુપા પરમાત્માની જીવપર,સમયે અવનીપર માનવદેહ આપી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનીકેડીએ કૃપા મળીજાય 
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં મળેલદેહથી પ્રભુનીપુંજા કરાય
પવિત્રપ્રેરણામળે જગતમાં ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી માનવદેહમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી,જે મળેલદેહને મોહમાયાથી બચાવીજાય
જીવનાદેહને ભગવાનનીક્રૂપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીઆરતીકરાય
ભગવાને જન્મથી પવિત્રદેહ લઈ,ભારતદેશને પવિત્રદેશ હિંદુધર્મથીજ કર્યો
પવિત્રધર્મમાં દુનીયામાં હિંદુધર્મના,મંદીરકર્યા ભક્તોએ એપ્રભુકૃપા કહેવાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
################################################################

	
February 3rd 2024

પ્રેમમળે ભગવાનનો

*****ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, પતિ-પત્નીનો વધશે પ્રેમ | do this remedy to please lord shri rama the love of husband and wife will increase*****

.           પ્રેમમળે ભગવાનનો

તાઃ૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,સમયે અવનીપર માનવદેહમળે
અદભુતકૃપા ભગવાનની જીવપર કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહ મળે
જન્મથી જીવને મળેલ માનવદેહને,સમયે કર્મનીકેડી જીવનમાં મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે અનેક પવિત્રકર્મથી જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પ્રભુકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયની સાથે સમજીનેજીવાય
જગતમાં મળેલદેહને નાઉંમરથી કોઇથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણથી જીવાય,અંતે દેહને મુક્તિ મળીજાય
માનવદેહને પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રભારતદેશથી મેળવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પરમાત્મા સમયે ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ માનવદેહને પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મનામંદીર ભારતદેશથી પ્રેરણામળી,જે દેહને સુખઆપીજાય
શ્રધ્ધાથી માનવદેહને ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
ભગવાનનીપવિત્રકૃપાએ માનવદેહને ભક્તિએ,જીવને સમયે મુક્તિમળીજાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
================================================================
« Previous PageNext Page »