January 15th 2024

માનવતાની કૃપા

*****Annapurna Matas Infinite Grace On India - ભારત પર અન્નપૂર્ણા માતાની અસીમ કૃપા...! - Abtak Media*****

.            માનવતાની કૃપા

તાઃ૧૫/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જીવને જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જન્મથી જીવને માનવદેહ મળે
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયેઆગમનવિદાયથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,જેસમયસાથે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય 
જગતમાં પરમાત્માએ હિંદુધર્મની પ્રેરણા કરી,જે જન્મમરણથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણાએ જગતમાં,પવિત્ર હિંદુધર્મનામંદીર બનાવીજાય
પવિત્રકૃપામળે ભગવાનની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભગવાનના પવિત્રમંદીરની ભક્તિકરતાદેહને,પ્રેરણામળીજેદુનીયામાંથઈજાય
જીવના મળેલમાનવદેહનેપ્રભુકૃપામળે,જે જીવનાદેહનેસમયે મુક્તિમળીજાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
############################################################
January 14th 2024

કૃપા પરમાત્માનીમળે

######

.           કૃપા પરમાત્માનીમળે
તાઃ૧૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાસમય કોઇથી પકડાય,જે પવિત્ર પરમાત્માની કૃપાએ સમજાય
માનવદેહને નાકોઇ અપેક્ષાનીરાહ મળે,મળેલદેહને કર્મનો સંગાથ મેળવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં જન્મથી મળેલદેહને પ્રેરીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાંપવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
લાગણીમાગણી એ સમયનીસાંકળ કહેવાય,જે મળેલદેહના જીવને સમજાય 
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મથી પરમાત્માનીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાનપવિત્રજન્મથીઆવીજાય
જીવનેજન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહનાકર્મથી આગમનઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 13th 2024

પવિત્રકૃપા ભગવાનનીમળે

********
.           પવિત્રકૃપા ભગવાનનીમળે
તાઃ૧૩/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ અદભુતક્રુપા ભગવાનની કહેવાય
જન્મમરણનો સંગાથ મળે જીવનેસમયે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
જીવને મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી મળે
જગતમાં પવિત્ર હિંદુધર્મમળે ભારતદેશથી,જ્યાં પભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવના માનવદેહને અવનીપર કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણદઈ જાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પરમાત્માની પુંજા કરાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી સેવાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રહિંદુધર્મથી પુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે,જેમાં પવિત્ર દેવદેવીઓનીકૃપાએ પવિત્રભક્તિથાય
પવિત્રકૃપાએ જગતમાં અનેકહિંદુમંદીર બન્યા,જ્યાં હિંદુધર્મના ભક્તો રહીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય. 
##################################################################
January 11th 2024

નિખાલસપ્રેમની કૃપા

 ******
.            નિખાલસપ્રેમની કૃપા 

તાઃ૧૧/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય.જે હિંદુધર્મથી માનવદેહને મળી જાય
જીવનમાં શ્રધ્ધારાખીને સમયનીસાથે ચાલતા,પવિત્રરાહે મળેલદેહને કૃપામળીજાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,ભારતદેશથી જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીકૃપા જાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળી જાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જીવને જગતમાં સમયેજ અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
દેહને કર્મનો સંગાથ મળે દેહને,સમયે ભગવાનની કૃપાએ નિખાલસ પ્રેમ મળીજાય
પ્રભુની પાવનક્રુપા મળે જન્મથી મળેલદેહને,જે જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
#####################################################################
January 9th 2024

પવિત્રકેડી સમયની

*****Shani In 2024 : વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં પાછળ રહેશે. આવતા વર્ષે શનિની ઉલટી ચાલ કેટલીક રાશિઓ પર ભારે પડશે | VR LIVE GUJARAT: Gujarat News*****
.           પવિત્રકેડી સમયની

તાઃ૯/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત,જે સમયથી દુર રાખીને જીવાય 
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જે મળેલદેહનેજ પ્રેરણા કરી જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે ભગવાનની પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,એ પવિત્ર ભારતદેશથી પ્રભુકૃપાથાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો,એ પ્રભુકૃપા કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા પ્રસરી જગતમાં,જ્યાં પવિત્ર હિંદુમંદીર થઈ જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જે જીવનાદેહને,જન્મમરણથી મુક્તિ આપીજાય
જીવનામળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિરાહમળે,જે દેહને સમયસાથેલઈજાય
ભગવાનની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીપુંજાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
જીવનામાનવદેહને હિંદુધર્મથી ભક્તિનીપ્રેરણામળે,જે દેહનેસુખઆપીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાએ સમયનો સંગાથમળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલદેહને  કર્મનો પવિત્રકેડી મળે,એ પરમાત્માની પાવનકૄપા કહેવાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર ભક્તોએ બનાવ્યા,જે ભક્તિ આપીજાય  
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
#############################################################

	
January 6th 2024

કૃપાપ્રભુની મળે

***Satyanarayan katha- સત્યનારાયણ ભગવાનની કથા***
.             કૃપાપ્રભુની મળે

તાઃ૬/૧/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પવિત્રકૃપા થાય
ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લીધા,જે જગતમાં હિંદુધર્મ પ્રસરાવીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
જગતમાં પરમાત્માની કૃપાએ જીવનેદેહ મળીજાય,એ દેહને કર્મકરાવીજાય
અવનીપર અનેકદેહનો સંબંધં જીવને,માનવદેહ એ પ્રભુની પ્રેરણા કહેવાય
મળેલદેહને જીવનમાં કર્મની રાહ મળે,જે દેહને સમયનો સાથ મળતોજાય
અદભુત પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
જીવના માનવદેહને જીવનમાં કર્મની પવિત્રરાહમળે,જે પ્રભુનીકૃપા કહેવાય
મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,દેહને પાવનરાહે સુખ મળીજાય
જગતમાં જીવના મળેલદેહને કર્મનોસંબંધ,માનવદેહને પવિત્રરાહેજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
*************************************************************
January 5th 2024

પાવનપ્રેરણા પ્રભુની

##########
.            પાવનપ્રેરણા પ્રભુની

તાઃ૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
        
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પાવનપ્રેરણાએ,સમયનો સંગાથ મળી જાય
જીવનેજન્મથી સમયેઅનેકદેહથી આગમનથાય,જે દેહથીજ સમયની સાથેચલાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
જગતમાં પવિત્રપ્રેરણાની રાહ મળે પ્રભુની,જે પવિત્ર ભારતદેશથીજ મળતીજાય
પરમાત્મા સમયે ભારતદેશમાં,પવિત્ર દેવઅનેદેવીઓના પવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની માનવદેહને પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલઈ,હિંદુધર્મની જ્યોતપ્રગટાવી જાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
અવનીપરજીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે જગતમાં હિંદુમંદીર બનાવીજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,શ્રધ્ધાથીજ ઘરમાં ભગવાનની આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા ભક્તિકરતા મળે,જે જીવનમાં સુખઅનેશાંંતિ આપી જાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
##################################################################


 
January 4th 2024

સમયનો મળે સંગાથ

*****ભારતીય માન્યતાઓમાં પવિત્ર 🕉 (ઓમ) વિશે તમે શું જાણો છો? - Quora*****
.           સમયનો મળે સંગાથ 

તાઃ૪/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જન્મથી મળેલ જીવના દેહને પ્રભુની પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પવિત્રરાહે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવનેઅવનીપર આગમનવિદાય મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નાકોઇજીવથીકદી દુરરહેવાય,એપરમાત્માનીકૃપા દેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનો સંગાથમળતા,પવિત્રરાહે જીવનજીવાય
અદભુતકૃપા મળે જીવનમાં ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
ભગવાનનીશ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરતા,દેહને સમયનો સંગાથમળતોજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કરવા,પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય,જેમાનવદેહપર કૃપાકરી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય,જ્યાં હોંદુધર્મમાં ભગવાન જન્મ લઈજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય,જે ધુપદીપકરી વંદન કરાય
પવિત્ર પ્રેરણામળે પ્રભુની માનવદેહને,એ જીવનાદેહને સમયની સાથેલઈજાય
મળેલદેહને જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય,જ્યાં પ્રભુનીકૃપા મળીજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
##################################################################
January 3rd 2024

મળે મનનેરાહ

Shrawan 2022 Somvar Kab Hai 2022 Do Jalabhishek Shiv Ji Blessings | Shrawan 2022: શ્રાવણના બીજા સોમવારે કરી લો આ એક ઉપાય, શીઘ્ર થશે મનોકામનાની પૂર્તિ
.            મળે મનનેરાહ

તાઃ૩/૧/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
ભગવાનનીકૃપા જગતમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરી જીવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પ્રભુકૃપાએ મનનેરાહ મળીજાય
જગતમાં નાકોઇદેહથી સમયને પકડાય,કે નાસમયથી દુર રહી જીવાય
આપરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરનારર્નેમળે 
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
પવિત્રહિંદુધર્મથી માનવદેહને પ્રેરણામળે,જેસમયે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં મળેલદેહને નાકોઇઅપેક્ષા અડીજાય,એ દેહને સમયસાથેચલાય
અનેકપવિત્રદેહથી પ્રભુએ દેવદેવીઓથી,જન્મલઇ ભારતદેશપવિત્રકરીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
##############################################################

 

January 2nd 2024

જ્યોત જીવનની પ્રગટે

*****Diwali 2022: દિવાળીના પર્વ પર મોકલો તમારા પ્રિયજનોને આવા અનોખા સંદેશા | India News in Gujarati*****
.            જ્યોત જીવનનીપ્રગટે 

તાઃ૨/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને જ્ન્મથી પરમાત્માનીકૃપાએ માનવદેહ મળે,જે દેહનાકર્મથી અનુભવાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવના મળેલદેહને,જે દેહને સમયનીસાથે ચાલીજવાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,એ મળેલદેહને કર્મનીકેડીથીસમજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકુપાએ મળે,જે માનવદેહને ઘરમાં ભક્તિકરાય
શ્રધ્ધારાખીને માનવદેહથી જીવનમાં,પરમાત્માની ધુપદીપ કરીને આરતી કરાય 
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
જીવને મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,મળેલ દેહને પ્રભુકૃપા અનુભવાય
નામોહમાયાની કોઈ કેડી દેહનેઅડે,જે ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિથાય
પાવનકૃપા પ્રભુની મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
મળેલદેહનાજીવને ભગવાનનીપવિત્રકૃપાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
« Previous PageNext Page »