January 5th 2024

પાવનપ્રેરણા પ્રભુની

##########
.            પાવનપ્રેરણા પ્રભુની

તાઃ૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
        
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પાવનપ્રેરણાએ,સમયનો સંગાથ મળી જાય
જીવનેજન્મથી સમયેઅનેકદેહથી આગમનથાય,જે દેહથીજ સમયની સાથેચલાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
જગતમાં પવિત્રપ્રેરણાની રાહ મળે પ્રભુની,જે પવિત્ર ભારતદેશથીજ મળતીજાય
પરમાત્મા સમયે ભારતદેશમાં,પવિત્ર દેવઅનેદેવીઓના પવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની માનવદેહને પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલઈ,હિંદુધર્મની જ્યોતપ્રગટાવી જાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
અવનીપરજીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે જગતમાં હિંદુમંદીર બનાવીજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,શ્રધ્ધાથીજ ઘરમાં ભગવાનની આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા ભક્તિકરતા મળે,જે જીવનમાં સુખઅનેશાંંતિ આપી જાય
.....આ અદભુતલીલા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ આપી જાય.
##################################################################


 
January 4th 2024

સમયનો મળે સંગાથ

*****ભારતીય માન્યતાઓમાં પવિત્ર 🕉 (ઓમ) વિશે તમે શું જાણો છો? - Quora*****
.           સમયનો મળે સંગાથ 

તાઃ૪/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જન્મથી મળેલ જીવના દેહને પ્રભુની પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પવિત્રરાહે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવનેઅવનીપર આગમનવિદાય મળે,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નાકોઇજીવથીકદી દુરરહેવાય,એપરમાત્માનીકૃપા દેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનો સંગાથમળતા,પવિત્રરાહે જીવનજીવાય
અદભુતકૃપા મળે જીવનમાં ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
ભગવાનનીશ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરતા,દેહને સમયનો સંગાથમળતોજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કરવા,પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય,જેમાનવદેહપર કૃપાકરી જાય
જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય,જ્યાં હોંદુધર્મમાં ભગવાન જન્મ લઈજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળેલદેહથી ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય,જે ધુપદીપકરી વંદન કરાય
પવિત્ર પ્રેરણામળે પ્રભુની માનવદેહને,એ જીવનાદેહને સમયની સાથેલઈજાય
મળેલદેહને જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય,જ્યાં પ્રભુનીકૃપા મળીજાય
.....પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય.
##################################################################
January 3rd 2024

મળે મનનેરાહ

Shrawan 2022 Somvar Kab Hai 2022 Do Jalabhishek Shiv Ji Blessings | Shrawan 2022: શ્રાવણના બીજા સોમવારે કરી લો આ એક ઉપાય, શીઘ્ર થશે મનોકામનાની પૂર્તિ
.            મળે મનનેરાહ

તાઃ૩/૧/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
ભગવાનનીકૃપા જગતમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરી જીવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પ્રભુકૃપાએ મનનેરાહ મળીજાય
જગતમાં નાકોઇદેહથી સમયને પકડાય,કે નાસમયથી દુર રહી જીવાય
આપરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરનારર્નેમળે 
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
પવિત્રહિંદુધર્મથી માનવદેહને પ્રેરણામળે,જેસમયે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં મળેલદેહને નાકોઇઅપેક્ષા અડીજાય,એ દેહને સમયસાથેચલાય
અનેકપવિત્રદેહથી પ્રભુએ દેવદેવીઓથી,જન્મલઇ ભારતદેશપવિત્રકરીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
##############################################################

 

January 2nd 2024

જ્યોત જીવનની પ્રગટે

*****Diwali 2022: દિવાળીના પર્વ પર મોકલો તમારા પ્રિયજનોને આવા અનોખા સંદેશા | India News in Gujarati*****
.            જ્યોત જીવનનીપ્રગટે 

તાઃ૨/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને જ્ન્મથી પરમાત્માનીકૃપાએ માનવદેહ મળે,જે દેહનાકર્મથી અનુભવાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવના મળેલદેહને,જે દેહને સમયનીસાથે ચાલીજવાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,એ મળેલદેહને કર્મનીકેડીથીસમજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકુપાએ મળે,જે માનવદેહને ઘરમાં ભક્તિકરાય
શ્રધ્ધારાખીને માનવદેહથી જીવનમાં,પરમાત્માની ધુપદીપ કરીને આરતી કરાય 
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
જીવને મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,મળેલ દેહને પ્રભુકૃપા અનુભવાય
નામોહમાયાની કોઈ કેડી દેહનેઅડે,જે ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિથાય
પાવનકૃપા પ્રભુની મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
મળેલદેહનાજીવને ભગવાનનીપવિત્રકૃપાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
December 31st 2023

સાથ સમયનોમળે


.            સાથ સમયનોમળે

તાઃ૩૧/૧૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,જે મલેલદેહને પાવનરાહ મળી જાય 
એ ભગવાનની પ્રવિત્રકૃપાજ કહેવાય,ના મોહમાયાકે કોઇ અપેક્ષાય અડી જાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
જગતમાં પરમાત્માનો પ્રેમ જીવનાદેહને મળે,જે સમયની સાથે ઉંમરથી સમજાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહપર,જે પવિત્ર ભારતદેશથી પ્રભુની મળી જાય
જીવને અવનીપર સમયે જન્મથી દેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાજીવપરકહેવાય,જે દેહને સમયની સાથેજ ચલાવી જાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
પવિત્રપ્રેરણા ભગવાનની જીવને મળે,જે જીવને માનવદેહ મળતા સમયે સમજાય
પવિત્રપાવનકૃપા પરમાત્માની ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથીજન્મી જાય
જગતમાં પ્રભુની પાવનકૃપામળે માનવદેહને,જે જીવના મળેલદેહને પ્રેરણાકરીજાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જે હિંદુધર્મની પવિત્રરાહકહેવાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
###################################################################
 

December 29th 2023

મળે પવિત્રકૃપાપ્રભુની

**********
.              મળે પવિત્રકૃપાપ્રભુની

તાઃ૨૯/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
          
સમયે જીવને માનવદેહ મળે જન્મથી,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ પવિત્રરાહે જીવાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
અદભુતકૃપા જગતમાં પ્ર્ભુની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય 
પવિત્રકૃપાએ ભારતદેશમાંજ ભગવાન,પવિત્રદેવદેવીઓથી જન્મ લઈ જાય
જીવને જન્મથી માનવદેહમળે ભારતમાં,સમયે હિંદુધર્મની પ્રભુનીકૃપા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં પવિત્ર ભગવાન ભારતમાંજ જન્મી જાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
પવિત્રઅદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી પ્રસરે,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં પવિત્રધર્મની પ્રેરણા મળે,એ દુનીયામાં પવિત્રમંદીરથી કૃપામળીજાય
દુનીયામાં હિંદુમંદીરથી પવિત્રકૃપા મળે પ્રભુની,નાબીજા કોઈ ધર્મથી મેળવાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
જીવને જન્મમરણથી અનુભવ થાય,જે માનવદેહને ગતજન્મનાકર્મથી સમજાય
પવિત્રદેહથી ભગવાનને ભારતમાં જન્મલીધા,એ મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્ર પરિવારથી ભારતદેશમાં મળેલદેહનેજ,પવિત્રરાહે જીવન જીવાડી જાય
ભગવાનની આ પવિત્રકૃપાજ કહેવાય,જે મળેલદેહને ઘરમાં ભક્તિકરાવીજાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
###############################################################

	
December 27th 2023

પવિત્રકૃપા પ્રભુની

*
.             પવિત્રકૃપા પ્રભુની

તાઃ૨૭/૧૨/૨૦૨૩   (બહુચરમાતા)    પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશ પર,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈજાય 
જગતમાં જીવના મળેલ માનવદેહને,પભુની કૃપાએ ભક્તિરાહ મળીજાય 
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
પરમાત્માના પવિત્રદેહની જીવને જન્મથી,મળેલમાનવદેહ પ્રેરણાકરી જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે સમયે દેહને જન્મમરણથી બચાવીજાય
પાવનકૃપા ભગવાનનીજ કહેવાય,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મ લઈજાય
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનના દેહની પુંજાકરાય 
ભારતમાં ભગવાને લીધેલદેહની સમયે પ્રેરણા થાય,જે મંદીર કરાવી જાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથીપુંજા,સમયે ઘરમાં ધુપદીપથી પુંજાથાય
પવિત્રમંદીર જગતમાં હિંદુમંદીર કહેવાય,જે દુનીયામાં જીવનાદેહનેપ્રેરીજાય
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################
December 22nd 2023

નામોહ કે માયા અડે

 *****વગર ઓપરેશન એ પથરી જેવી અને સમસ્યાને દૂર કરે છે આનું સેવન, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત - Social Dayro*****
.             નામોહ કે માયાઅડે

તાઃ૨૨/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણ આપી જાય
અદભુતલીલા પ્રભુની જીવને સમયસાથે લઈજાય,ના કોઇથી કદી દુર રહેવાય 
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને સમયે ગતજન્મનાદેહના,કર્મથી આગમનવિદાય મળતો જાય
માનવદેહને પ્રભુનીપ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે જીવનજીવાય
ભગવાને કૃપાએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈજાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે જીવનાદેહને,જે પવિત્રરાહે દેહનેસમય મળતોજાય
મળેલદેહનેઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય,જે દેહને મોહમાયાથીબચાવીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુજન્મી જાય,જે દેશને પવિત્રદેશ કરી જાય
અવનીપરદેહથી સમયનીસાંકળથી નાબચાય,શ્રધ્ધાથી ઘરમાંભક્તિબચાવીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેહપર,જ્યાં પ્રભુ પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમની ભારતદેશમાંઅનેક મંદીરમાં પુંજાકરાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મથીમળે,જેમની દુનીયામાં ધુપદીપથીભક્તિકરાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમા પરમાત્માએ લીધેલદેહનીપુંજાકરાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
December 20th 2023

મોહમાયાનો સંગ

**********
.              મોહમાયાનો સંગ

તાઃ૨૦/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે સમયે જીવના મળેલદેહને અનુભવથાય
જગતમાં નાકોઇનીતાકાત જીવનમાં.દેહને મોહમાયાથી દુરરાખી બચાવી જાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં કળીયુગની પવિત્ર અસર જીવનાદેહને,જે સમયની સાથે જીવાડી જાય
કળીયુગમાં માનવદેહને સમયે મોહમાયાનોસંબંધ,જીવને જન્મમરણથી મળીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
પાવનકૃપા પરમાત્માની જે જીવનેજન્મથી સમજાય,નાકોઇ આશાઅપેક્ષાઅડીંજાય
જીવનુ આગમન એજન્મમરણથી મળીજાય,મળેલદેહને યુગની પવિત્રપ્રેરણા મળે
જન્મથી મળેલ જીવનાદેહને ભગવાનની પ્રેરણામળે,જે દેહને ભક્તિ કરાવી જાય
પરમાત્માના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રેરણા મળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથમળે,જે આગમનવિદાય આપી જાય.
###################################################################

	
December 18th 2023

કૃપાળુ ભોલેનાથજી

*****શિવ-પાર્વતીના લગ્ન આ સ્થળે થયાં હતાં, આજે પણ કુંડમાં આગ સળગે છે ,જ્યાં જે સાત ફેરા લીધા છે. - Gujju Desi - ગુજ્જુ દેશી*****
.            કૃપાળુ ભોલેનાથજી

તાઃ૧૮/૧૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 

હિંદુધર્મની પવિત્ર પ્રેરણા ભારતદેશથી,જેઅવનીપર માનવદેહને મળી જાય
જીવનામળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રરાહે જીવન જીવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે માનવદેહને સમયસાથેપ્રેરીજાય
સોમવારના પવિત્રદીવસે પ્રભુની પ્રેરણા મળે,જે શંકર ભગવાનને વંદનકરાય
ૐનમઃ શિવાયના મંત્રથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભોલેનાથની આરતીકરાય
પવિત્રકૃપામળે શંકર ભગવાનની,તેમના પત્નિ પાર્વતીમાતાની કૃપામળીજાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
હિંદુધરમાં પવિત્રકૃપાળુ હરહરમહાદેવ કહેવાય,જે અનેકપવિત્રનામથી પુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભોલેનાથની પુંજા કરતા,મળેલ માનવદેહને પ્રેરણામળીજાય
માતા પાર્વતીની કૃપાથી પવિત્ર શ્રીગણેશ,પવિત્રકૃપાળુ સંતાન જન્મલઈજાય
ગણપતિજી એહિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી ઘરમાં પુંજાકરાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
શંકરભગવાનનો પવિત્રપરિવાર,એ જીવને જન્મથી મળેલમાનવદેહનેપ્રેરીજાય 
હિંદુધર્મમાં સોમવાર પવિત્રદીવસછે,જે ઘરમાં શિવલીંગપરદુધ અર્ચના કરાય
પવિત્રસંતાન શ્રીગણપતિજીની,રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથી પુંજન કરાય
માતાપિતાની પવિત્રકૃપાથી શ્રીગણેશસમયે,શુભ અને લાભના પિતા કહેવાય
.....પ્રભુએ જન્મથી ભારતદેશમાં,દેવ અને દેવીઓના દેહલીધા જે પ્રેરણા આપી જાય.
#####################################################################

	
« Previous PageNext Page »