January 2nd 2024

જ્યોત જીવનની પ્રગટે

*****Diwali 2022: દિવાળીના પર્વ પર મોકલો તમારા પ્રિયજનોને આવા અનોખા સંદેશા | India News in Gujarati*****
.            જ્યોત જીવનનીપ્રગટે 

તાઃ૨/૧/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને જ્ન્મથી પરમાત્માનીકૃપાએ માનવદેહ મળે,જે દેહનાકર્મથી અનુભવાય
પવિત્રકૃપા મળે પ્રભુની જીવના મળેલદેહને,જે દેહને સમયનીસાથે ચાલીજવાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી જન્મમળે,એ મળેલદેહને કર્મનીકેડીથીસમજાય
માનવદેહ એ ભગવાનની પવિત્રકુપાએ મળે,જે માનવદેહને ઘરમાં ભક્તિકરાય
શ્રધ્ધારાખીને માનવદેહથી જીવનમાં,પરમાત્માની ધુપદીપ કરીને આરતી કરાય 
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
જીવને મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,મળેલ દેહને પ્રભુકૃપા અનુભવાય
નામોહમાયાની કોઈ કેડી દેહનેઅડે,જે ભગવાનની કૃપાએ શ્રધ્ધાથી ભક્તિથાય
પાવનકૃપા પ્રભુની મળે માનવદેહને જીવનમાં,જે પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
મળેલદેહનાજીવને ભગવાનનીપવિત્રકૃપાથી,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં દેવદેવીના પવિત્રદેહથી જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment