December 29th 2023

મળે પવિત્રકૃપાપ્રભુની

**********
.              મળે પવિત્રકૃપાપ્રભુની

તાઃ૨૯/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
          
સમયે જીવને માનવદેહ મળે જન્મથી,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ પવિત્રરાહે જીવાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
અદભુતકૃપા જગતમાં પ્ર્ભુની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય 
પવિત્રકૃપાએ ભારતદેશમાંજ ભગવાન,પવિત્રદેવદેવીઓથી જન્મ લઈ જાય
જીવને જન્મથી માનવદેહમળે ભારતમાં,સમયે હિંદુધર્મની પ્રભુનીકૃપા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેમાં પવિત્ર ભગવાન ભારતમાંજ જન્મી જાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
પવિત્રઅદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી પ્રસરે,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં પવિત્રધર્મની પ્રેરણા મળે,એ દુનીયામાં પવિત્રમંદીરથી કૃપામળીજાય
દુનીયામાં હિંદુમંદીરથી પવિત્રકૃપા મળે પ્રભુની,નાબીજા કોઈ ધર્મથી મેળવાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
જીવને જન્મમરણથી અનુભવ થાય,જે માનવદેહને ગતજન્મનાકર્મથી સમજાય
પવિત્રદેહથી ભગવાનને ભારતમાં જન્મલીધા,એ મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્ર પરિવારથી ભારતદેશમાં મળેલદેહનેજ,પવિત્રરાહે જીવન જીવાડી જાય
ભગવાનની આ પવિત્રકૃપાજ કહેવાય,જે મળેલદેહને ઘરમાં ભક્તિકરાવીજાય
.....જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય,કે ના મળેલદેહથી નિરાધાર રહેવાય.
###############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment