December 11th 2023

માનવતા પ્રસરી

*****lord shiva and godess parvati have seven sons*****
.             માનવતા પ્રસરી

તાઃ૧૧/૧૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અદભુતકૃપા પ્રભુની અવનીપર કહેવાય,જે જીવના માનવદેહને સમજાય
જીવને જન્મમરણનો સંગાથ સમયે,જે મળેલદેહને કર્મનીરાહ આપીજાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં મળેલદેહથી ભક્તિ કરાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધા આપીજાય
સમયની સાથે ચાલવાની પ્રેરણા,માનવદેહને જીવનમાં ભક્તિરાહમેળવાય
પ્રભુના અનેકપવિત્રદેહની કૃપામળે,જે સ્મયે ભારતદેશમાં જન્મ લઈ જાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશથી પવિત્રહિંદુધર્મથીપ્રસરીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધો,જે જીવનાદેહનેભક્તિઆપીજાય
ભગવાનની પ્રેરણાએ જગતમાં,હિંદુધર્મના પવિત્રમંદીરો ભક્તો બનાવીજાય
માનવદેહને શ્રધ્ધા ભક્તિની પ્રેરણા મળે,જ્યાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
મળેલ માનવદેહને સમયની સાથે રહી,ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની સેવા કરાય
ભારતદેશને પ્રભુએ હિંદુધર્મથી પવિત્રદેશ કર્યો,જે જીવને મુક્તિ આપીજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન કહેવાય,સોમવારે દુધઅર્ચના કરીને વંદન કરાય
ૐ નમઃ શિવાય મંત્રથી માળા જપાય,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
#################################################################