કૃપાળુ માતા
********* . કૃપાળુ માતા તાઃ૧૩/૧૨/૨૦૨૩ (પવિત્ર લક્ષ્મીમાતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્ર ભગવાનના દેહથી ભારતદેશમાં,પ્રભુ દેવ અને દેવીઓથી જન્મ લઈ જાય હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,દુનીયામાં નાકોઇદેશથીપ્રેરંણા થાય ....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય. અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે ભારતદેશનેજ પવિત્રદેશ કરી જાય પવિત્રધર્મમાં પવિત્ર માતા અને દેવથી જન્મ લઈજાય,જેમની શ્રધાથી પુંજા કરાય ક્રૂપા મળે માનવદેહને જીવનમાં જે સમયે,પવિત્રરાહે દેહનેજ જીવન જીવાડી જાય માનવદેહને પવિત્ર ધનલક્ષ્મીમાતાની કૃપા મળે,જે દેહને જીવનમાં સુખ આપીજાય ....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય. જીવને સમયે મળેલ માનવદેહને કર્મનીરાહ મળે,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય.જેમાં પ્રભુ અનેકપવિત્રદેવદેવીઓથી જન્મ લઈજાય પવિત્ર લક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીમાતાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીપુંજાય માતાનો પવિત્રકૃપામળે સાથે,પતિદેવ શ્રીવિષ્ણુભગવાનની જીવનમાં કૃપાઅનુભવાય ....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય. માનવદેહને જીવનમાં હિંદુધર્મની પ્રેરણામળે, જયાં શ્રધ્ધાથી લક્ષ્મીમાતાની પુંજાકરાય ૐ મહાલક્ષ્મીચ વિદમહે વિષ્ણુ પત્નિથ ધીમહિ,તન્નો લક્ષ્મીચ પ્રચોદયાતથી પુંજાય માતા લક્ષ્મીને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં વંદનકરી ધુપદીપ પ્રગટાવી આરતીકરાય ધનલક્ષ્મીમાતાની પવિત્રકૃપામળે માનવદેહને,જે સમયે દેહને પવિત્રસુખ આપીજાય ....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય ======================================================================= ############ શ્રી જય લક્ષ્મી માતા ########### શ્રી જય લક્ષ્મી માતા ############