December 22nd 2023

નામોહ કે માયા અડે

 *****વગર ઓપરેશન એ પથરી જેવી અને સમસ્યાને દૂર કરે છે આનું સેવન, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત - Social Dayro*****
.             નામોહ કે માયાઅડે

તાઃ૨૨/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને જન્મમરણ આપી જાય
અદભુતલીલા પ્રભુની જીવને સમયસાથે લઈજાય,ના કોઇથી કદી દુર રહેવાય 
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને સમયે ગતજન્મનાદેહના,કર્મથી આગમનવિદાય મળતો જાય
માનવદેહને પ્રભુનીપ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે જીવનજીવાય
ભગવાને કૃપાએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈજાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે જીવનાદેહને,જે પવિત્રરાહે દેહનેસમય મળતોજાય
મળેલદેહનેઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય,જે દેહને મોહમાયાથીબચાવીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુજન્મી જાય,જે દેશને પવિત્રદેશ કરી જાય
અવનીપરદેહથી સમયનીસાંકળથી નાબચાય,શ્રધ્ધાથી ઘરમાંભક્તિબચાવીજાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેહપર,જ્યાં પ્રભુ પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમની ભારતદેશમાંઅનેક મંદીરમાં પુંજાકરાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મથીમળે,જેમની દુનીયામાં ધુપદીપથીભક્તિકરાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમા પરમાત્માએ લીધેલદેહનીપુંજાકરાય
.....જગતમાં પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@