December 7th 2023

પવિત્ર ભક્તિરાહ


.             પવિત્ર ભક્તિરાહ 

તાઃ૭/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર જીવને પ્રભુની પવિત્રકૃપાએ,સમયે જન્મથી માનવદેહ મળી જાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે પવિત્ર ભારતદેશમાં જન્મઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
જીવને ગતજન્મના કર્મથી જન્મ મળીજાય,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવનજીવાય
જગતમાં ભારતદેશએ પવિત્રદેશ છે,જેમાં ભગવાન પવિત્ર દેવદેવીથીજન્મીજાય
પવિત્ર હિંદુધર્મના મંદીર અનેક દેશમાં થાય,જે પવિત્રભક્તોની પ્રેરણા કહેવાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જગતમાં જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પ્રભુની આ પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાનવદેહને,મંદીરમાં પવિત્ર ભક્તિરાહેપુંજાકરાવીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે દેવદેવીઓનાદેહથીમળે 
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
અવનીપર અદભુતકૃપા પ્રભુનીકહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમના પવિત્ર મંદીર દુનીયામાં બંધાઇ જાય
આ પવિત્રમંદીરમાં સમયે ભક્તોઆવી,ધુપદીપ પ્રગટાવી આરતીકરીપુંજાકરાય
શ્રધ્ધાળુભક્તોને પવિત્રભક્તિની પ્રેરણામળે,જે મળેલદેહનાજીવનેમુક્તિઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################