December 28th 2023

પવિત્રકૃપાળુ સંત

******
.             પવિત્રકૃપાળુ સંત 

તાઃ૨૮/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે જીવને જન્મથી મળેલદેહને પ્રેરી જાય
.....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
અનેક પવિત્રદેહથી ભગવાન દેવદેવીઓથી જન્મે,સંગે પવિત્રસંતથી જન્મીજાય
પવિત્ર શંક્રરભગવાનની કુપાએ,પાર્થીવગામમાં જન્મલીધો જે સંતથીઓળખાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાઅને સબુરીથી પ્રેરીજાય,જેમને સાંઇબાબા કહેવાય
પાર્થીવગામથી સમયે શેરડી આવ્યા,નિરાધારદેહને દ્વારકામાઇની કૃપામળીજાય
....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પ્રભુની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જે જીવનમાં પ્રભુનીભક્તિમળીજાય
પવિત્રસંત સાંઇબાબાને શ્રધ્ધાથી,ૐશ્રી સાંઇનાથાય નમઃથી ઘરમાં વંદનકરાય
શ્રી શંકરભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે સંત સાંઇબાબાથી જન્મ લઈ જાય 
હિંદુધર્મની પવિત્ર જ્યોત એપ્રભુનીકૃપા કહેવાય,જે ભારતમાં પવિત્રજન્મથીમળે 
.....માનવદેહના જીવનમાં પવિત્ર હિંદુધર્મ,સમયે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
###################################################################