December 10th 2023

પવિત્રકૃપાળુ દુગામાતા

*****દુર્ગાના હાથમાં શોભતા શસ્ત્ર પાછળ શું છે કથા, મા ને કોણે આપ્યા હથિયાર, on-navratri-know-about-durga-mata-all-astra-and-shastra-who-gave-her-them-all*****
             પવિત્રકૃપાળુ દુર્ગામાતા

તાઃ૧૦/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે પવિત્ર ભારતદેશથી ભક્તિ કરાવી જાય
અવનીપરજીવને જન્મથી દેહમળે,એ પ્રભુનીપવિત્રકૃપાએ દેહને સુખઆપીજાય 
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.  
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
પરમાત્મા પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય,જેમની શ્રધ્ધાળુ દેહથી પુંજાકરાય
અનેક પવિત્રદેહ ભગવાનના છે ભારતદેશમાં,મળેલમાનવદેહથી ભક્તિ કરાય
પવિત્રમાતાદ્દુર્ગાની હિંદ્દુધર્મમાંકુપામળે,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ ઉજવાય,જ્યાં હિંદુધર્મના ભક્તપર પ્રભુનીકૃપા થાય
અનેક પવિત્રદેવ અનેદેવીઓની માનવદેહને પ્રેરણામળે,જે ભક્તિરાહે પ્રેરીજાય
પવિત્રદુર્ગામાતાને ઑમ હ્રી દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજા અને આરતીકરાય
પવિત્રકૃપાળુ માતાના આશિર્વાદમળે,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય 
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મછે,જેમાં પ્રભુદેવદેવીઓથી ભારતમાંજન્મલઈજાય
દુનીયામા હિંદુધર્મના ભક્તોને પ્રેરણા મળી,જે જગતમાં પવિત્રમંદીર કરીજાય
પવિત્રદેવ અને દેવીઓની પવિત્રકૃપાજમળે,જ્યાં માનવદેહથી ઘરમાંપુજાકરાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં સવારસાંજ,ધુપદીપ પ્રગટાવીનેજ આરતીકરાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################