December 16th 2023

આરાસુરથી પધારો

*********
.               આરાસુરથી પધારો

તાઃ૧૬/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપાળુ માતાઅંબાજીને પ્રાર્થના કરીએ,સમયે આરાસુરથી પધારી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં માતાને ધુપદીપથી વંદનકરી,પવિત્રપ્રેમથી પ્રેરણા કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
ભારતદેશના પવિત્ર ગુજરાતમાં દેવઅનેદેવીઓથી,પ્રભુકૃપાએ જન્મ લઈ જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જેમાં ભગવાન,માનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રમાતા અંબાજી ગુજરાતના આરાસુર ગામમાંજ,જન્મ લઈને પધારી જાય
મળેલ માનવદેહને ઘરમાં સમયે,જય અંબે માતાના નામથી માળા પણ કરાય 
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
જીવના મળેલ માનવદેહને સમયની સાથે ચલાય,નાકોઇથી ઉંમરથીદુર રહેવાય
પવિત્રમાતાના નામથી પુંજન કરાય,સમયે દેવને ધુપદીપથી વંદન કરીને પુંજાય
આરાસુરથી પધારો અંબે માતા અમારા જીવનમાં,પવિત્રકૃપાએ સુખ મળીજાય
આંગણે આવી ઘરમા પધારી કૃપા મળે માતાની,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
####################################################################

December 16th 2023

પરમાત્માની કૃપામળે

*****Shri Satyanarayan Katha Important And Vidhi Vidhan | Satyanarayan Katha:સત્યનારાયણની કથા કેમ કહેવામાં આવે છે, જાણો વ્રતની પૂજા, મહત્વ અને મંત્ર*****
.            પરમાત્માની કૃપામળે  

તાઃ૧૬/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર અદભુતપ્રેમ મળે પવિત્ર સંબંધીઓનો,જે પરમાત્માની કૃપાએ અનુભવાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય,એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય 
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જીવને ભગવાનની પવિત્રકૃપાએજ અવનીપર,માનવદેહથી સમયે જન્મ મળીજાય
જન્મમળતા જીવને જીવનમાં કર્મનીરાહ મળીજાય,જે જીવનેજન્મમરણઆપી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જ્યાં દેહથી શ્રધ્ધાથીજ ભક્તિકરાય
અવનીપર જીવના મળેલદેહને કર્મનોસંબંધ મળે,જે પાવનરાહે જીવનજીવાડીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે માનવદેહને,પ્રેરણાએ પવિત્રરાહે સમયસાથેલઈજાય
મળેલદેહને ઘરમાં સવારઅનેસાંજે પ્રભુનીપુંજા કરાય,ધુપદીપ પ્રગટાવી વંદનકરાય
સમયની સાથે ચાલતા પ્રભુની પવિત્રકૃપા મળે,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુ પવિત્રધર્મ કહેવાય જેમાં પરમાત્મા,અનેકપવિત્રદેહથી ભારતમા જન્મી જાય.
###################################################################