December 30th 2023

પવિત્રરાહનો સંગાથ

%%%%%triyuginarayan temple in uttarakhand the wedding venue of shiva parvati%%%%%
.             પવિત્રરાહનો સંગાથ

તાઃ૩૦/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પવિત્રરાહે જીવનાદેહને જીવનમાં પ્રભુનીકૃપામળે,એ દેહની માનવતાકહેવાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મીજાય 
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવી જાય
જીવનામળેલદેહને ગતજન્મનાદેહનાકર્મથી,અવનીપર આગમનવિદાયઆપીજાય
મળેલ માનવદેહપર પરમાત્માની પ્રેરણા મળે,જે પવિત્રકર્મનો સંગાથમળીજાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
જીવના દેહને પ્રભુકૃપાએ પવિત્રરાહની પ્રેરણામળે,જે પવિત્રહિંદુધર્મ આપીજાય
પરમાત્મા અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,જન્મલઈ ભારતદેશને પવિત્ર કરીજાય
એ ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડી જાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી પધારીજાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે અવનીપર ભારતદેશથી,નાબીજાકોઇદેશથી પવિત્ર થવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને પવિત્રકર્મનીરાહે લઈજાય
માનવદેહને શ્રધ્ધાથી જીવનમાં પ્રભુની ભક્તિકરતા,પાવનરાહે દેહને જીવાડીજાય
....અદભુતલીલા અવનીપર કહેવાય,એ સમયે જીવના મળેલદેહનેજ અનુભવ થાય.
#################################################################