December 8th 2023

પવિત્રદેશ ભારત

#####
.           પવિત્રદેશ ભારત

તાઃ૮/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,જન્મલઈ જાય જે તેમનીકૃપાકહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
અવનીપરજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
જીવને ગતજન્મના દેહનેકર્મથી,જન્મમરણનો સંગાથમળે જેદેહનાકર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતદેશથી પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
જીવનામળેલ માનવદેહને અવનીપરકર્મનોસંબંધ,નાકોઇ જન્મથીમળેલદેહથીબચાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો.જે જીવનામાનવદેહને પ્રેરી જાય
હિંદુધર્મમાં દુનીયામાં પ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મના અનેક પવિત્ર મંદીરજગતમાંથાય
જીવના મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય 
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
********************************************************************

	
December 8th 2023

પ્રભુકૃપાએ પ્રેમપકડજો

૦૦૦૦૦JAY MATAJI GROUP | Facebook૦૦૦૦૦
.            પ્રભુકૃપાએ પ્રેમ પકડજો  

તાઃ૮/૧૨/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા અવનીપર ભગવાનની હિંદુધર્મથી,જે શ્રધ્ધાળુ માનવદેહને પ્રેરી જાય
જીવને જગતમાં પ્રભુકૃપાએ સમયે જન્મથી,માનવદેહમળે જે કર્મનીરાહે લઈ જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
પવિત્રકૃપાળુ પ્રેમમળે પરમાત્માનો માનવદેહને,જે દેવઅને દેવીઓની પુંજાથી મળે
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
જીવને જન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપરસમયે જીવને જન્મમરણથી,આગમનઅનેવિદાય મળે જેકર્મ કરાવી જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવને સમયે દુનીયામાં જન્મમરણનો સંબંધ,જે પ્રભુનીકૃપાએ પવિત્રકર્મકરાવીજાય
જગતમાં જીવને નિરાધારદેહનો સંબંધ,જે જીવને પ્રાણીપશુપક્ષીઅને જાનવરથીમળે
ભગવાનની પવિરકૃપા ભારતદેશથી મળે,જે જીવનાદેહને પવિત્ર ભક્તિરાહે લઈજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં જીવનામાનવદેહથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય. 
########################################################################