December 8th 2023

પવિત્રદેશ ભારત

#####
.           પવિત્રદેશ ભારત

તાઃ૮/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,જન્મલઈ જાય જે તેમનીકૃપાકહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
અવનીપરજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
જીવને ગતજન્મના દેહનેકર્મથી,જન્મમરણનો સંગાથમળે જેદેહનાકર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતદેશથી પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
જીવનામળેલ માનવદેહને અવનીપરકર્મનોસંબંધ,નાકોઇ જન્મથીમળેલદેહથીબચાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો.જે જીવનામાનવદેહને પ્રેરી જાય
હિંદુધર્મમાં દુનીયામાં પ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મના અનેક પવિત્ર મંદીરજગતમાંથાય
જીવના મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય 
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
********************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment