December 31st 2023

સાથ સમયનોમળે


.            સાથ સમયનોમળે

તાઃ૩૧/૧૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની માનવદેહને,જે મલેલદેહને પાવનરાહ મળી જાય 
એ ભગવાનની પ્રવિત્રકૃપાજ કહેવાય,ના મોહમાયાકે કોઇ અપેક્ષાય અડી જાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
જગતમાં પરમાત્માનો પ્રેમ જીવનાદેહને મળે,જે સમયની સાથે ઉંમરથી સમજાય
અદભુતકૃપા પરમાત્માની માનવદેહપર,જે પવિત્ર ભારતદેશથી પ્રભુની મળી જાય
જીવને અવનીપર સમયે જન્મથી દેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાજીવપરકહેવાય,જે દેહને સમયની સાથેજ ચલાવી જાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
પવિત્રપ્રેરણા ભગવાનની જીવને મળે,જે જીવને માનવદેહ મળતા સમયે સમજાય
પવિત્રપાવનકૃપા પરમાત્માની ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથીજન્મી જાય
જગતમાં પ્રભુની પાવનકૃપામળે માનવદેહને,જે જીવના મળેલદેહને પ્રેરણાકરીજાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જે હિંદુધર્મની પવિત્રરાહકહેવાય
.....જીવને જન્મથીજ માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા એ સમયે મેળવાય.
###################################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment