December 27th 2023

પવિત્રકૃપા પ્રભુની

*
.             પવિત્રકૃપા પ્રભુની

તાઃ૨૭/૧૨/૨૦૨૩   (બહુચરમાતા)    પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશ પર,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈજાય 
જગતમાં જીવના મળેલ માનવદેહને,પભુની કૃપાએ ભક્તિરાહ મળીજાય 
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
પરમાત્માના પવિત્રદેહની જીવને જન્મથી,મળેલમાનવદેહ પ્રેરણાકરી જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે સમયે દેહને જન્મમરણથી બચાવીજાય
પાવનકૃપા ભગવાનનીજ કહેવાય,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મ લઈજાય
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનના દેહની પુંજાકરાય 
ભારતમાં ભગવાને લીધેલદેહની સમયે પ્રેરણા થાય,જે મંદીર કરાવી જાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથીપુંજા,સમયે ઘરમાં ધુપદીપથી પુંજાથાય
પવિત્રમંદીર જગતમાં હિંદુમંદીર કહેવાય,જે દુનીયામાં જીવનાદેહનેપ્રેરીજાય
.....પરમાત્માએ લીધેલ પવિત્રદેહથી,જગતમાં મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment