May 27th 2022
. અદભુત કૃપા મળે
તાઃ૨૭/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પાવનરાહ મળે માનવદેહને,જે સમયેદેહથી સુખમેળવાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં,એજ મળેલદેહને કર્મ કરાવી જાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
જગતમાં દેહને જન્મમરણનો સંબંધ,જે આગમનવિદાયથીજ દેખાય
જીવને મળેલદેહ એપ્રભુનીકૃપા કહેવાય,એ ગતજન્મના કર્મથી મળે
અદભુતકૃપા પ્રભુની મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પાવનકૃપા મળેલદેહનેમળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપથીપુંજાથાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
માબાપની નાકોઇમાગણી અડે સંતાનને,જ્યાંપાવનરાહે જીવનજીવાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુનીપાવનકૃપા મળે,જે સુખઆપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જ્યાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
ભારતદેશની ધરતીનેજ પવિત્રકરી ભગવાને,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
....જીવને સમયની સાથે ચાલતા અવનીપર,માનવદેહ મળે એજ કૃપા કહેવાય.
*************************************************************
May 24th 2022
. પવિત્ર કૃપાળુ પ્રેમ
તાઃ૨૪/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે અનેકદેહથી સમયે મળી જાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
પવિત્રલીલા જગતપર પરમાત્માની,જે સમયે જીવને દેહ મળતાજ દેખાય
માનવદેહ એઅજબકૃપા પ્રભુની અવનીપર,એ અનેકદેહથી બચાવી જાય
જીવને જન્મથી દેહમળે માનવીનો,કૃપાએ નિરાધાર દેહથી દુરરાખી જાય
એ પવિત્રકૃપા પરમાત્માની મળે જીવને,જે મળેલદેહને ભક્તિ આપી જાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
જગતમાં પરમાત્માની કૃપાએ હિંદુધર્મની જ્યોત,ભારતદેશને પવિત્રકરી જાય
અનેકદેહથી ભગવાને જન્મ લીધો ભારતમાં,જગતમાં પવિત્ર ધરતી થઈજાય
પ્રભુએ દેવ અને દેવીઓથી પવિત્રદેહ લીધા,જેમની માનવદેહથી પુંજાકરાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ કરીને આરતી કરાય,એજ પ્રભુની કૃપા કહેવાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 20th 2022
=
=
. ક્યાં મળશે
તાઃ૨૦/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જગતમાં મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
કુદરતની આ પવિત્ર લીલા,જીવને મળેલ માનવદેહપર જે સમયે સમજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવને સમયની સાથે લઈ જાય
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા થઈ,જ્યાં દેવદેવીઓથીએ જન્મી જાય
માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે પ્રાણીપશુજાનવરાને પક્ષીથી બચાવી જાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળશે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપા મળશે,જ્યાં જીવનમાં ભક્તિકરાય
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મથીજ,જીવને જન્મમરણ મળી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,જે જીવને અનુભવજ આપી જાય
અવનીપર પરમાત્માની લીલા કહેવાય,જે જીવને જન્મ ક્યાં મળશે કહીજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
******************************************************************
May 19th 2022
. .રાહ મળે જીવનમાં
તાઃ૧૯/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજા કરાય
જીવને અવનીપર આગમનવિદાય મળે,જે સમયે જન્મમરણથી અનુભવાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
અનેકદેહનો સંબંધ જીવને જન્મમરણથી,જે જીવપર પ્રભુકૃપાએ મળતો જાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલદેહને,એ સમય સમજીને ચાલતા મેળવાય
જીવને મળેલદેહ એ ગત જન્મના કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહથી જન્મ મળતો જાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા થઈ,જે ભારતદેશમાં દેવદેવીથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનેસુખ આપીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પવિત્રપુંજા કરાય
મળે પરમાત્માનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે અંતેજીવને મુક્તિઆપીજાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
#################################################################
May 12th 2022
. .પવિત્રપ્રેમની જ્યોત
તાઃ૧૨/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જીવનેમળે,જે શ્રધ્ધાથી જીવતા મળેલદેહને સમજાય
દુનીયામાં પાવનકૃપા ભગવાનની મેળવાય,જે મળેલદેહને કર્મથી મળી જાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
જગતમાં જન્મ મળતા જીવનુ આગમન થાય,જે મળેલદેહથી જીવને દેખાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ પરમાત્માએ લીધેલદેહથી સમજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,એ અદભુતકૃપા પ્રભુનીકહેવાય
જીવને જગતમાં કર્મનોસંબંધ,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહથીમળે
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ પ્રભુનો પવિત્ર પ્રેમજ કહેવાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની કૃપાએ ઘરમાંજ પુંજા કરતા,નાપ્રભુના દર્શનકરવા બહાર જવાય
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રપ્રેમની જ્યોતપ્રગટે,જે પ્રભુનીકૃપા કહેવાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
#################################################################
May 11th 2022
. મળે મોહ અને માયા
તાઃ૧૧/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગમાં મળેલ માનવદેહથી,જીવનમાં સમયથી નાકદી કોઇથીય દુર રહેવાય
જગતમાં કુદરતની આ લીલા છે,જે દેહને મોહ અને માયાનો સંબંધ આપીજાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
કળીયુગ કાતરથી ના બચાય માનવદેહથી,એ દેહને લાગણીમાગણીથી અનુભવાય
મળેલદેહને સમયે માબાપની કૃપામળે,જે સમયની સાથે દેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકૃપા મળે ભગવાને લીધેલ દેહની,એ જીવનમાં શ્રધ્ધા સંગે ભક્તિ આપીજાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં મોહ અને માયાથી દુરરહી જીવાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
દુનીયામાં કળીયુગથી ના કોઇથી દુર રહેવાય,પણ સમયને પારખીને જીવન જીવાય
લાગણી માગણીને દુર રાખતા,જીવનમાં દેખાવથી દુર રહેતા નાપ્રેમ સંગેવ્હાલ થાય
માનવદેહને જીવનમાં પાવનરાહ મળૅ,જ્યાં ઘરમાં પ્રભુના દેવદેવીઓને પ્રેમથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા જીવનાદેહને પવિત્રરાહે લઈજાય,એજીવને મુક્તિ આપી જાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 9th 2022
++
++
. મળેલ પ્રેમની પરખ
તાઃ૯/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે મળેલદેહને સમયે સમજાઇ જાય
માનવદેહ એ પ્રભુનીકૃપા જીવપર,એ સમયે અવનીપર આગમન થાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પાવનકૃપા જગતમાં પ્રભુએ કરી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
ભારતની ભુમીને પવિત્ર કરી પરમાત્માએ,જ્યાં દેવદેવીથી જન્મી જાય
જીવને જગતપર સમયનો સંબંધ,જે અનેકદેહથી આગમન આપી જાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
માનવદેહને પાવનરાહે જીવન જીવવા,પરમાત્માની ધુપદીપથી પુંજાકરાય
અનેકદેહથી ભગવાન ભારતદેશમાં પ્રધાર્યા,જગતમાં પવિત્રભુમી કરીજાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય
આગણેઆવી પ્રેમમળે પ્રભુનો,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
#############################################################
May 6th 2022
. .મોહમાયાની સાંકળ
તાઃ૬/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,દેહને સમયની સાથે રહેવાય
જગતમાં ના કોઇનીય તાકાત છે,જે સમયથી છટકીને જીવન જીવી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
પાવનરાહે જીવનજીવવા પ્રભુનીકૃપાએ,કળીયુગમાં મોહમાયાથી દુર રહેવાય
મોહમાયાની સાંકળ એ માનવદેહને જકડી જાય,ના કોઇજ દેહથી છટકાય
સમયની સાથે ચાલવા શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
કૃપામળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી છટકીનેજવાય
મળેલદેહને કર્મનોસંબંધ જે જન્મમરણ દઇજાય,એ જીવને સમયસાથે લઈજાય
સતયુગના સમયમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇથી સમયને છોડાય
પાવનરાહે જીવન જીવવા કળીયુગમાં,શ્રધ્ધાથી દેવદેવીઓની ધરમાં પુંજા થાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
================================================================
May 2nd 2022
++
++
. સમય પકડજો
તાઃ૨/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયને ના પકડાય જીવનમાં,એ મળેલદેહને માનવતાએ જીવાય
કુદરતની પાવનકૃપા અવનીપર જીવનાદેહનેમળે,એ સમયસાથે જીવાડીજાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
અવનીપરનુ આગમન જીવનું અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મળી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જે જગતમાં નિરાધાર દેહથી જીવી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં ધર્મકર્મથી લઈ જાય
જીવને મળેલ માનવદેહને સમય સમજીને ચાલતાજ,પાવનરાહે જીવન જીવાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
જીવને માનવદેહથી જન્મમળતા,કુદરતની કૃપાએ ઉંમરની સાથે દેહથી ચલાય
પવિત્રરાહને સમજીને ચાલવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરતા મળીજાય
સમયની સમજણ પ્રભુની કૃપાએજ મળે દેહને,કૃપાએ સમયને પકડીને ચલાય
પ્રબુની પ્રેરણાએ જીવનમાં સમયની સાથેચાલતા,ના આશાઅપેક્ષા અડી જાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
##################################################################
April 22nd 2022
. પ્રભુનો પાવનપ્રેમ
તાઃ૨૨/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ જગતમાં,સમયે જીવને માનવદેહ મળે
અવનીપરના જીવના આગમનથી,પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
કર્મનોસંબંધ અવનીપર મળેલ માનવદેહને,એદેહને સમયેસમજાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાય
મળેપવિત્રકૃપા ભગવાનની,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષાઅડીજાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
જગતમાં જીવનેસંબંધ જન્મમરણનો,એગતજન્મના કર્મથી મળીજાય
અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહ મળે જ્યાં પ્રભુનીકૃપાથાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,એ નિરાધાર દેહ કહેવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે મળેલ દેહથી પુંજા કરીજાય
....પ્રભુનો પાવનપ્રેમ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી બચાવી જાય.
#############################################################