May 24th 2022

પવિત્ર કૃપાળુ પ્રેમ

 saturday Archives - એક વાત કહુ?
.           પવિત્ર કૃપાળુ પ્રેમ

તાઃ૨૪/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય 
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે અનેકદેહથી સમયે મળી જાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
પવિત્રલીલા જગતપર પરમાત્માની,જે સમયે જીવને દેહ મળતાજ દેખાય
માનવદેહ એઅજબકૃપા પ્રભુની અવનીપર,એ અનેકદેહથી બચાવી જાય
જીવને જન્મથી દેહમળે માનવીનો,કૃપાએ નિરાધાર દેહથી દુરરાખી જાય
એ પવિત્રકૃપા પરમાત્માની મળે જીવને,જે મળેલદેહને ભક્તિ આપી જાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
જગતમાં પરમાત્માની કૃપાએ હિંદુધર્મની જ્યોત,ભારતદેશને પવિત્રકરી જાય
અનેકદેહથી ભગવાને જન્મ લીધો ભારતમાં,જગતમાં પવિત્ર ધરતી થઈજાય
પ્રભુએ દેવ અને દેવીઓથી પવિત્રદેહ લીધા,જેમની માનવદેહથી પુંજાકરાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ કરીને આરતી કરાય,એજ પ્રભુની કૃપા કહેવાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment