May 11th 2022

મળે મોહ અને માયા

 યોગિની એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે સુખ, અને પ્રાપ્ત થાય છે ઘણા ફળ - GSTV
.            મળે મોહ અને માયા

તાઃ૧૧/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કળીયુગમાં મળેલ માનવદેહથી,જીવનમાં સમયથી નાકદી કોઇથીય દુર રહેવાય
જગતમાં કુદરતની આ લીલા છે,જે દેહને મોહ અને માયાનો સંબંધ આપીજાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
કળીયુગ કાતરથી ના બચાય માનવદેહથી,એ દેહને લાગણીમાગણીથી અનુભવાય
મળેલદેહને સમયે માબાપની કૃપામળે,જે સમયની સાથે દેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકૃપા મળે ભગવાને લીધેલ દેહની,એ જીવનમાં શ્રધ્ધા સંગે ભક્તિ આપીજાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં મોહ અને માયાથી દુરરહી જીવાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
દુનીયામાં કળીયુગથી ના કોઇથી દુર રહેવાય,પણ સમયને પારખીને જીવન જીવાય
લાગણી માગણીને દુર રાખતા,જીવનમાં દેખાવથી દુર રહેતા નાપ્રેમ સંગેવ્હાલ થાય
માનવદેહને જીવનમાં પાવનરાહ મળૅ,જ્યાં ઘરમાં પ્રભુના દેવદેવીઓને પ્રેમથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા જીવનાદેહને પવિત્રરાહે લઈજાય,એજીવને મુક્તિ આપી જાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment