July 4th 2021

.સિધ્ધી દાતા
તાઃ૪/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથનો કૃપા મળી જીવનમાં,સંગે માતા પાર્વતીનો પ્રેમ મળી ગયો
મળેલ દેહને પવિત્રરાહ મળી,જે સિધ્ધીવિનાયક શ્રી ગણેશથી મેળવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
માતા પાર્વતીની કૃપા થઈ જીવનમાં,જે સંતાનને જન્મથી દેહ આપી જાય
પવિત્રધર્મમાં જન્મ લેતા શ્રીગણેશ કહેવાય,સંગે શ્રીગૌરીનંદન પણ કહેવાય
એપવિત્ર શક્તિશાળી પ્રભુનોદેહ છે,જે શ્રધ્ધાથી પુંજાકરતા કૃપા આપીજાય
જગતમાં એ ભાગ્યના વિધાતા,સંગે જીવનમાં વિધ્નહર્તા શ્રીગજાનંદ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય.
હિંદુ ધર્મમાં જીવને જન્મ મળતા,ગત જન્મે થયેલકર્મનો સંગાથ મળી જાય
પરમાત્માની કૃપા મળે અનેકદેહથી,ભારતદેશમાં જન્મલઈ પ્રેરણાઆપીજાય
શંકરપાર્વતીના પવિત્રસંતાન ગણેશ,કાર્તિકેય અને દીકરીઅશોકસુદરી થાય
સિધ્ધી વિનાયક ગણેશના જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી એ પત્નિ કહેવાય
....એ પવિત્રસંતાન શંકરભગવાનના હિંદુધમર્મમાં,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
###############################################################
July 1st 2021
@@
@@
. .સમયની પરખ
તાઃ૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતપર,નાકોઇજ દેહથીકદી સમયથી દુર રહેવાય
અવનીપર જીવને જન્મથી માનવદેહમળે,એ કર્મનીકેડીથી જીવને સ્પર્શીજાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
કુદરતની આલીલા છે જે મળેલદેહને,જીવનમાં કદી સમયથી દુરના રહેવાય
જીવને જન્મમળતા અનેકદેહનો સંબંધ,પણ માનવદેહ મળે એકૃપા કહેવાય
માનવદેહને ઉંમરનો સબંધસંગે,સમયસર ચાલતા મગજમાંસમજણ મળીજાય
જગતપર સમયને નાકોઇજ પકડી શકે,કે નાકદી કોઇ દેહથીય દુર રહેવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
જગતમાં પરમાત્માની કૃપાને નાકોઇ છોડીશકે,કે ના કોઇથીય કદી છટકાય
પ્રથમ સવારમળે દુનીયામાં જ્યાંસુર્યદેવનુ આગમન થાય,જે પ્રભાતઆપીજાય
દુનીયામાં સુર્યદેવની કૃપાએ સવાર સાંજ મેળવાય,એ દેહને કામ મળી જાય
ના સમય પકડાય માનવ્દેહથી જીવનમાં,સમયસાથે ચાલતા સમજણ મેળવાય
...ંમળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,જે જીવનમાં સમયસમજીને ચાલતો જાય.
##################################################################
June 30th 2021
. .પ્રભુના પ્રેમની ગાથા
તાઃ૩૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલદેહને થયેલકર્મનો સંબંધ જીવનમાં,જે સમયસાથે સમજાય
માનવદેહને અવનીપર અનેકકર્મની કેડીમળે,જ્યાં પરમાત્માની કૃપાથાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
અજબલીલા જગતપર પરમાત્માની,જે અનેકકર્મથી માનવદેહથી જીવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,એ મળેલ દેહને પવિત્રકર્મથીજ દેખાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
જીવને મળેલદેહપર પરમાત્માનીકૃપામળે,જે જીવનો જન્મસફળ કરી જાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
સમયને પારખી જીવનમાં પવિત્રકર્મકરતા,નાકોઇ આફતઆશા અડી જાય
પ્રભુકૃપાએ મળેલદેહના જીવનમાં,પવિત્રરાહે જીવનમાં સુખસાગર વહીજાય
આવી આંગણે પવિત્રપ્રેમ મળે દેહને,જે પરમાત્માની કૃપાથીજ આવી જાય
મળેલદેહને જીવનમાં કૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય
....શ્રધ્ધારાખી પ્રભુની પુંજા જીવનમાં કરતા,પ્રભુના પ્રેમની ગાથાજ મળી જાય.
===========================================================
June 28th 2021
. .પ્રેમની લીલા
તાઃ૨૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા સમયની અવનીપર,જે મળેલ સમયથી પ્રેમને પકડી જાય
મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં નામોહમાયા અડી જાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
જીવને સંબંધઅવનીપર મળે દેહથી,એગતજન્મના થયેલ કર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહએકૃપાથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા જીવના દેહપર,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુનીપુંજા કરાય
જગતપર અનેક પ્રેમની રાહ છે,જે માનવદેહને સમયે મળતા અનુભવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
પવિત્રલીલા પ્રેમની જગતપર,જે પ્રાણી,પશુ,જાનવર,મનુષ્યને મળી જાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,અનેકપ્રેમ સાથે પ્રભુનો પ્રેમ મેળવાય
જીવને મળૅળ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં પુંજા કરીને વંદન કરાય
માનવદેહને પવિત્ર ધર્મનીરાહ હિંદુ ધર્મમાં મળે,જે પવિત્રકર્મથી મેળવાય
....કુદરતની આકૃપા ધરતીપર,જે સમયે કળીયુગની લીલા દેહને અડી જાય.
###########################################################
June 24th 2021
***
***
. .શ્રધ્ધાથી વંદન
તાઃ૨૪/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માજ જગતમાં,જે મળેલદેહપર પવિત્રકૃપા કરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવ થાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
અવનીપર પ્રભુની પવિત્રકૃપા,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મળીજાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુપક્ષીજાનવર અને માનવીથી સમજાય
માનવદેહને સમયે સમજણ મળી જાય,જે જીવનમાં ઉંમરથીજ મેળવાય
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા,ધુપદીપ પ્રગટાવી વંદનકરી ભજન કરાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
હિંદુધર્મમાંસવારમાં સુર્યદેવને,અર્ચનાથી ૐ હ્રીમ સુર્યાયનમઃથી વંદનથાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,સંગે પવનદેવની કૃપાપણ થઈજાય
વરસાદનુ આગમન થતા સમયે,મેઘરાજા ખમૈયા કરો મહારાજથી પુંજાય
આપ્રાર્થનાથી સુર્યદેવ,પવનદેવ અને મેઘરાજાની કૃપા અવનીપર થઈજાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
###########################################################
June 23rd 2021
++
++
. .મળે પ્રભુનીકૃપા
તાઃ૨૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જન્મે મળેલ દેહને જીવનમાં,સમજણનો સંગાથ મળે જે કર્મથી દેખાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,જે જન્મ મળતાજ દેહને સમજાય
મળેલદેહને હિંદુધર્મમાં જન્મમળતા,પરમાત્મા અનેકદેહથી કૃપા કરીજાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પરમાત્માનો પ્રેમકહેવાય
શ્રધ્ધા રાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહ પર પ્રભુની કૃપાથાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,એજ જીવને દેહથી સમજાય
અવનીપરનુ આગમન એગતજન્મે,મળેલદેહના કર્મથી જીવને મળી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે ધર્મકર્મથી સમય સાથે લઈ જાય
પવિત્રપ્રેમથી શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાથાય,જીવનમાં નાઉંમર અડી જાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
#############################################################
June 22nd 2021
**
**
. .શ્રધ્ધાભક્તિ પ્રેમ
તાઃ૨૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને અવનીપર દેહથી દેખાય
ગત જન્મનો સંબંધ જીવનેમળે,એ સમયે દેહમળતા જીવને સમજાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,જે ભારતમાં દેહથી જન્મ લઈ જાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,મળેલ દેહપર કૃપા થાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મ લઈ,ધરતીને પવિત્ર કરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુનીકૃપા મેળવવા શ્રધ્ધાથી ભક્તિથાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કળીયુગમાં પવિત્રભાવનાથી પુંજાકરવા,ઘરમાંજ ધુપદીપથીજ પુંજાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા,પરમાત્માની કૃપાએ પ્રેરણા મેળવાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,દેહલઈ માનવદેહપર કૃપા કરી
પવિત્ર ધર્મને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુના નામની માળા જપાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
############################################################
June 20th 2021
**
**
. .મળેલ દેહ
તાઃ૨૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે સમયે દેહને દેખાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,એ મળેલ દેહના કર્મથી અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
અનેકદેહનો સંબંધ છે જગતમાં,ફક્ત માનવદેહનેજ જીવનમાં સમજાય
પરમાત્મા પવિત્રકૃપાએ અનેકદેહથી,ભારતની ભુમીપર જન્મ લઈ જાય
બીજા અનેકદેહ મળે જીવને અવનીપર,જે પ્રાણીપશુ જાનવર કહેવાય
ના કોઇજ દેહના સંબંધની ઓળખાણ પડૅ,ના સત્કર્મની સમજણથાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
પ્રભુના દેહથી ભારતમાંજ જન્મ લઈ,જગતપરના માનવ દેહને પ્રેરી જાય
પવિત્રકર્મથી પ્રેરણાકરી માનવદેહને,જે સમજણથી કુળનેઆગળ લઈજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી પ્રભુનીપુંજા કરાય
ઉજવળરાહે જીવન જીવતા મળેલદેહપર,પ્રભુની પવિત્ર કૃપાય અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
***********************************************************
June 19th 2021
***
***
. .અંજનીસુત
તાઃ૧૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી સંતાન ભારતદેહમાં,જન્મ લીધો માતા અંજનીથી
કૃપામળી પરમાત્માની જીવનમાં,જે પવિત્ર પ્રેમાળ પવનદેવના સંતાન
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
પવનદેવની પરમકૃપા અંજનીબેનપર,જે મહાવીર હનુમાનથી જન્મીજાય
પવિત્રપ્રેમ મળ્યો પ્રભુ શ્રીરામનો,જે હનુમાનજીથી જીવનમાં મદદ થાય
આકાશમાં ઉડીને શ્રીરામના ભાઈ લક્ષ્મણની,બેહોશીથી બચાવવાજાય
સંજીવની વટીને લઈને આવવા માટે,વિશાળ પર્વતને ઉડીને લાવીજાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
શ્રીરામને પવિત્રમદદ કરવા ધરતીપર જન્મ્યા,જે શક્તિશાળી ભક્ત થાય
સમયની સાથેજ ચાલતા હનુમાનને,માબાપનીકૃપા મળતા જીવન જીવાય
પવિત્રરાહે જીવવા પરમાત્માની કૃપામળે,જેઅંજનીસુતની કૃપાએ સમજાય
શ્રીરામના પત્નિને પાછા લાવવા,રાજારાવણને મારીને લંકાને બાળી જાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
###########################################################
June 16th 2021

. શાંન્તિ મળે
તાઃ૧૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધુપદીપથી પુંજા કરતા હિંદુધર્મમાં,દેવ દેવીઓની પવિત્રકૃપા મળી જાય
મળેલ માનવદેહ પર પાવન કૃપા થતા,જીવનમાં દેહથી શાંંતિ મેળવાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરતા,જીવને મળેલદેહપર કૃપા થઈ જાય
પવિત્ર ભાવનાથી માતાને વંદન કરતા,ગાયત્રીમાતાની પવિત્રકૃપાપણ થાય
અજબશક્તિ છે પરમાત્માના દેહની,જે જીવનમાં પવિત્ર શાંંતિ આપીજાય
માનવદેહને સંબંધ પવિત્ર દેવતા દેવીઓનો,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપામેળવવા,અનેકપવિત્રમંત્રથી પ્રભુની પુંજા કરાય
મળે કૃપા જીવને મળેલ દેહને,જે જીવને જન્મ મરણથી મુક્તિ આપી જાય
માનવદેહના જીવનમાં સતકર્મના સંગાથથી,દેહને અનંત શાંંતિ મળી જાય
એ પાવનકૃપાની રાહમળે દેહને,જે મળેલદેહના જીવથી ભક્તિરાહ મેળવાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
###############################################################